SURENDRANAGAR
ધ્રાંગધ્રા કંટાવા કેનાલ નજીક ચાર જીવને કતલખાને લઈ જતી બોલેરો ઝડપાઈ
તા.27/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા જીવદયા પ્રેમીને મળેલ બાતમી આધારે ધાંગધ્રાના કંટાવા નજીક કેનાલ રોડ ઉપર ચાર ભેંસ…
લીંબડી હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું.
તા.22/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીંબડી…
મુળીના દુધઇ ગામે સફેદ માટેનું ખનન કરનાર પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહીની માંગ
તા.22/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોરબીના પોલીસ કર્મચારી અજીતસિંહ ડાભી વિરુધ નામજોગ લેખિત રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓને બદલે હવે પોલીસ…
ગરીબ અને બેરોજગાર લોકોનું રસોડું ચાલુ રહે એ માટે મનરેગા યોજનાનો જન્મ થયો પરંતુ ચોકીદાર પોતે જ ચોરની ભૂમિકામાં જોવા મળ્યા – રાજુ કરપડા
તા.22/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મનરેગા કૌભાંડના આરોપીના પિતા અને રાજ્ય કક્ષાના મંત્રી બચું ખાબડના રાજીનામાની માંગ સાથે રજૂઆત કરવા જતા…
સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ હાયપરટેન્શન દિવસ અન્વયે વિવિધ પ્રવૃતિઓ દ્વારા જન-જાગૃતિ અભિયાન હાથ ધરાશે
તા.21/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ ૬૦૨૬ વ્યક્તિઓની વિનામૂલ્યે બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ, બી.એમ.આઈ. તપાસ વર્તમાન આધુનિક યુગમાં નબળી જીવનશૈલી,…
લીંબડી તાલુકાનાં આઠ ગામનાં 413 જેટલા બાળકોના આધારકાર્ડ ઘર આંગણે કાઢી આપી મહત્વનો ફાળો ભજવતું ICDS વિભાગ
તા.21/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જ્યાં નાગરિક ત્યાં સુવિધા’નાં મંત્રને ચરિતાર્થ કરવા રાજ્યસરકાર પ્રતિબદ્ધ દેશના નાનામાં નાના અને છેવાડાના માણસને જીવનજરૂરિયાતની…
ધ્રાંગધ્રાના રેલવે સ્ટેશન વિસ્તારમાં શ્વાને 3 મહિલા, 3 બાળકો અને ચાર પુરૂષોને બચકાં ભર્યાં.
તા.21/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રખડતા પશુ બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં નરશીપરા વિસ્તારમાં…
ધાંગધ્રા સીટી પોલીસના પીઆઇ પવિત્ર મકા શરીફ હજ પડવા જતા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ફુલની વર્ષા કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
તા.21/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 15 મહિના થી વધુ સમયથી પીઆઇ તરીકે ફરજ બજાવતા…
ચોટીલાના નાના કાંધાસર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
તા.17/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસરના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ…
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ મારૂતિ પાર્ક તેમજ સંત સવૈયાનાથ નાથ સર્કલ પાસે આવેલી શાક માર્કેટમાં બેફામ ટ્રાફિકની સમસ્યા
તા.17/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ અંગે અવારનવાર રજૂઆત છતાં કોઇ કાર્યવાહી થતી નથી ટ્રાફિક સમસ્યાથી આસપાસના રાહદારી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા…










