SURENDRANAGAR
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૧૨૮૭.૦૮ લાખના ૪૦૬ વિકાસ કામોને મંજૂરી અપાઈ સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી…
ધ્રાંગધ્રા સીટી પોલીસે શક્તિ ચોક પાસે ટ્રાફિક ડ્રાઇવ યોજી વાહનો ડીટેઇન કરીને વાહન ચાલકોને દંડ ફટકાર્યો
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં ધ્રાંગધ્રા સીટી પોલીસના પીઆઇ એમ યુ મશી, પીએસઆઇ વાધેલા દ્વારા સમગ્ર સ્ટાફ સાથે રાખીને…
વઢવાણ લીંબડી રોડ પરનાં સમલા ગામમાં ત્રણ વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા હાઈવે ચકકાજામ કર્યો.
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાની ગુલબાંગ અવારનવાર હાલના શાસકો કરી રહ્યા છે…
સુરેન્દ્રનગર જિલ્લામાં જળસંચય અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ લેવલની કામગીરી થાય અને લોકઉપયોગી કાયમી મિલકત ઊભી થાય તે દિશામાં કાર્ય કરવા ઉપર ભાર મૂકતા કલેકટર
તા.09/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પ્રતિવર્ષ જળ સંચય અને વરસાદી પાણીના…
પિતાશ્રીના અવસાનના સમાચાર મળ્યા પછી કલાકારે બે કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા.
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કરુણાની પરાકાષ્ઠા એ હાસ્ય જન્મે છે શો માસ્ટ ગો ઓન સાંભળ્યું હતું જોવાય પણ ગયુ. હાસ્ય…
ધાંગધ્રા ગુજરાત ગુરુકુલ મહાસંમેલનનુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઉદ્ઘાટન
તા.06/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાતના ૧૦૦થી વધુ ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય…
રાજકોટના જસદણ ખાતે એટ ધીસ ટાઇમ મીડિયા લિમીટેડની પ્રથમ બ્રાન્ચનું ડો. ભરતભાઈ બોઘરના હસ્તે ઇનોગ્રેશન યોજાયું.
તા.06/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રથમ સ્ટેજમાં ગુજરતના દરેક તાલુકા મથક પર ખુલશે બ્રાન્ચ, એટ ધીસ ટાઇમ ન્યુઝ એપ શહેરથી ગ્રામ્ય વિસ્તારમાં…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલના માધ્યમથી મોબાઇલ નં 6 કિ.રૂ.1,34,157 નો મુદ્દામાલ રીકવર કરી અરજદારને સોંપ્યા.
તા.04/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોટલના CEIR મોડયુલમાં લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
સુરેન્દ્રનગરમાં બાળ લગ્ન અટકાવીએ, સામાજિક જવાબદારી નિભાવીએ, બાળલગ્ન કરાવનારને 2 વર્ષ સુધીની કેદ, 1 લાખના દંડની જોગવાઈ
તા.04/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે મોટા પ્રમાણમાં વિવિધ સમાજના…
સાયલા તાલુકાના મોટા કેરાળામા ગ્રામજનો ક્રસરની ડસ્ટથી પરેશાન અંગ રજૂઆત કરાઈ
તા.04/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના મોટા કેરાળા ગામ વિસ્તારમાં સ્ટોન ક્રશર અને પથ્થરની ખાણ આવેલી છે રાત દિવસ…










