JETPUR
-
Jetpur: જેતપુરના મેવાસા ખાતે યોજાયા ત્રિવિધ કાર્યક્રમો
તા.૧૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય, આરોગ્ય કેમ્પ તથા સેવા સેતુનો શુભારંભ મહાનુભાવોના હસ્તે…
-
Jetpur: જેતપુર(વિરપુર) આઈ.ટી.આઈ.ના વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: ઓદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) જેતપુર(વિરપુર) ખાતે ભરતી સત્ર ઓગસ્ટ-૨૦૨૫માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.…
-
Jetpur: મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને જેતપુરના મેવાસા ખાતે યોજાનારા ત્રિવિધ કાર્યક્રમો
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાનો સેવા સેતુ, દિવ્યાંગ સાધન સહાય વિતરણ તેમજ મેડિકલ કેમ્પ યોજાશે Rajkot,…
-
Jetpur: જેતપુરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ શિબિરમાં યોગાભ્યાસ કરતા ૧૫૦થી વધુ સાધકો
તા.૧૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તથા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન નિમિત્તે કરાયેલું આયોજન Rajkot, Jetpur: સમગ્ર વિશ્વમાં તા૨૧…
-
Jetpur: જેતપુર તાલુકામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રૂ. ૧.૨૪ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી
તા.૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લામાં સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા…
-
Jetpur: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી જેતપુર શ્રમિક પરિવારના દીકરીના હૃદયની સર્જરી કરાઈ
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – જીતેન્દ્ર/રિધ્ધિ વિનામૂલ્યે સર્જરી બાદ બાળકી સ્વસ્થ છે, નિયમિત સ્કૂલે જાય છે Rajkot, Jetpur: પ્રધાનમંત્રી જન…
-
Jetpur: રાજકોટ જિલ્લાની અનોખી બેંક “ગૌમૂત્ર બેંક” પ્રાકૃતિક ખેતીને વેગ આપવા “પોષણ પ્રાકૃતિક ફાર્મ” દ્વારા ગૌમૂત્ર બેંક થકી ગાયના નિભાવમાં કરવામાં આવે છે સહાય
તા.૨૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગૌમૂત્રમાંથી બનાવાય છે પંચગવ્ય ઉત્પાદનો: અર્ક અને જૈવ રસાયણ દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરતાં…
-
Jetpur: જેતપુરની ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે રૂ. ૦૫ લાખના હીરા અને રૂ. ૦૧ લાખની રોકડ જેવો માતબર મુદ્દામાલ ઇજાગ્રસ્તના પરિવારને પરત કર્યો
તા.૬/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ૧૦૮ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાના પાઠ પણ શીખવાડે છે…
-
Jetpur: જેતપુર–નવાગઢમાં લોકડાયરાની રંગત જમાવીને સ્વચ્છતાનો સંદેશ અપાયો
તા.૨૫/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની કામગીરી અવિરત ચાલી રહી છે. ત્યારે જેતપુર–નવાગઢ નગરપાલિકા ખાતે…
-
Jetpur: જેતપુરની શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું
તા.૧૩/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આશરે ૫૦૦ વિદ્યાર્થીઓએ સોનેરી કારકિર્દી અંગે મેળવેલું માર્ગદર્શન Rajkot, Jetpur: સરકારે રાજ્યના બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે વિવિધ…







