JUNAGADH CITY / TALUKO
-
જૂનાગઢ ખાતે શ્રી એમ. પી. શાહ સરકારી અંધશાળામાં પ્રજ્ઞાચક્ષુઓને વિનામૂલ્યે પ્રવેશ શરૂ
જૂનાગઢ શહેરમાં આવેલી શ્રી એમ.પી. શાહ સરકારી અંધશાળામાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ તથા અંશતઃ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ પ્રક્રિયા શરૂ…
-
જૂનાગઢ જિલ્લામાં ઘરકામ માટે રાખનાર ઘરઘાટીની તમામ માહિતી ૪૮ કલાક અંદર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે
જૂનાગઢ જિલ્લામાં ઘણા ગંભીર ગુનાઓમાં ઘરઘાટીની સંડોવણી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. કેટલાંક કિસ્સાઓમાં વયોવૃદ્ધ નાગરિકો મકાનમાં એકલા રહેતા…
-
જૂનાગઢ ખાતે અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજરોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. અધિક નિવાસી કલેક્ટર સુશ્રી બી.એસ.બારડના અધ્યક્ષ…
-
જૂનાગઢ અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રિ મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તા.૧૬/૦૫/૨૦૨૬ ના રોજ પ્રિ મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.અધિક નિવાસી કલેક્ટર સુશ્રી બી.એસ. બારડના…
-
પરિવહન રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
વન અને પર્યાવરણ તથા પરિવહન રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી આજે સાસણ ગીર ખાતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રિ – સમિટમાં…
-
જૂનાગઢમાં સ્પા સેન્ટરો પર પોલીસનો સપાટો : જાહેરનામા ભંગ બદલ ૦૮ સંચાલકો સામે ગુનો દાખલ
CCTV ફૂટેજમાં બેદરકારી દાખવતા સંચાલકો સામે લાલ આંખ: SOG સહિતની ટીમોનું મેગા ચેકિંગ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ…
-
લંડન ખાતે યોજાનારી વર્લ્ડ ઓર્થોપેડિક્સ કોન્ફરન્સમાં જૂનાગઢના ડો. કેતન પરમાર સંશોધન પેપર રજૂ કરશે
લંડન ખાતે યોજાનારી વર્લ્ડ ઓર્થોપેડિક્સ કોન્ફરન્સમાં જૂનાગઢના ડો. કેતન પરમાર સંશોધન પેપર રજૂ કરશે વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ…
-
જૂનાગઢ જિલ્લામાં લોકશાહીના પર્વ સાથે પર્યાવરણના જતનનો સમન્વય : જિલ્લામાં ઠેર-ઠેર ‘ગ્રીન બૂથ’ આકર્ષણનું કેન્દ્ર બન્યા
કુદરતી વસ્તુઓ અને છોડ-રોપાઓથી સજ્જ મતદાન મથકોએ મતદારોમાં જગાવી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ વંથલી, માણાવદર,…
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬, પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે જવા રવાના : મતદાન મથક ખાતે મતદાનની પૂર્વ તૈયારીઓ સાથે રાતવાસો કરશે
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે જૂનાગઢ ખાતે ઇવીએમ સહિતની ચૂંટણી સામગ્રીની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, આ…
-
ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી
જૂનાગઢ, : જૂનાગઢના ગિરનાર તીર્થ પર જૈન સંપ્રદાય પ્રેરીત અમુક સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર કબ્જો તેમજ અવાર-નવાર સનાતનનું અપમાન કરવામાં આવી…








