KALOL(Panchamahal)
મહર્ષિ દયાનંદ સરસ્વતી અખિલ ભારતીય સમારોહ અંતર્ગત ત્રિસ્તરીય સંશોધન પત્ર મૂલ્યાંકન સ્પર્ધાનું આયોજન કરવામાં.
તારીખ ૧૯/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુદાનિત અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત ‘મહર્ષિ…
પવિત્ર રમઝાન માસનો ગુરુવારથી પ્રારંભ.કાલોલ સહિત તાલુકાની તમામ મસ્જીદો નમાઝીઓથી હાઉસ ફુલ..
તારીખ ૧૯/૦૨/૨૦૨૬ આજથી સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર રમઝાન એવા બરકતી માસનો પ્રારંભ થયો છે. ત્યારે ખુદાતાલાની ઈબાદત…
કાલોલ ના બાકરોલ ગામમાં રામદેવપીર ના મંદિર બનાવવા માટે ગ્રામજનોએ ભેગા મળીને ટીડીઓ પાસે ગ્રામ પંચાયત પાસેની જમીનની માંગ કરી.
તારીખ ૧૮/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર…
વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાલોલ તાલુકાના ૧૦૫થી વધુ ખેડૂતો માટે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ’ યોજાઈ.
તારીખ ૧૮/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના અંતર્ગત કાલોલ તાલુકાના નોન-મિશન કાતોલ ક્લસ્ટરના ખેડૂતો માટે તાજેતરમાં…
વેજલપુર ગામે મકાનના પ્લોટની માપણી કરતા સમયે બે મહિલાઓ સહિત છ જણાએ હુમલો કરતા નોંધાઈ ફરિયાદ.
તારીખ ૧૮/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ મથકે ઈરફાન યુસુફ બગલી દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓ તથા તેઓના…
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ NMMSની પરીક્ષામાં ઉત્કૃષ્ઠ પરિણામ મેળવ્યા.
તારીખ ૧૭/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ રાજયમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક…
કાલોલમાં મહાશિવરાત્રી નિમિત્તે હર હર મહાદેવના નાદ સાથે નગરમાં ભવ્ય શિવજીની શાહી સવારી નીકળી.
તારીખ ૧૬/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ પાતાળેશ્વર મહાદેવની શિવજીની શાહી સવારી આજરોજ નીકળી હતી આ શાહી…
કાલોલમાં ફોરલેન બાયપાસ રોડનું સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા ખાતમૂહુર્ત: ટ્રાફિક સમસ્યાનો મળશે ઉકેલ.
તારીખ ૧૫/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે પર ઔધોગિક એકમો અને ભારદારી વાહનોને પગલે…
સાંસદ રાજપાલસિંહ જાદવ ના પ્રયાસો થકી કાનોડ ની શ્રી ક્રિષ્ના કૃપાલુ વિદ્યામંદિરને મળ્યું પરીક્ષા કેન્દ્ર.
તારીખ ૧૫/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાનોડ ખાતેની શ્રી ક્રિષ્ના કૃપાલુ વિદ્યામંદિર ના ટ્રસ્ટીઓ અને આચાર્યએ ધોરણ ૧૨ માટે…
કાલોલમાં ‘નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ-૨’ અંતર્ગત જીલ્લા એસપી હસ્તે ૩ રૂમનુ લોકાર્પણ; ૮૪ કેમેરાથી સમગ્ર નગર ત્રીજી આંખની નજરમાં.
તારીખ ૧૫/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર આપે છે, જેનો હેતુ સીસીટીવી સર્વેલન્સ દ્વારા ગુનાખોરી અટકાવવાનો અને ટ્રાફિક…










