KALOL(Panchamahal)
-
વેજલપુર ગામની સરકારી કન્યા શાળા પાસે દીવાલને અડીને આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા લેખીત રજુઆત.
તારીખ ૩૦/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર મેન વિસ્તારમાં આવેલ સરકારી કન્યા શાળા પાસે દીવાલને અડીને ગેર કાયદેસર દબાણો…
-
વેજલપુર ગામે દબાણ ની આડમાં માટી ખનન મુદ્દે ગ્રામ પંચાયત ના જવાબદારો સામે કાર્યવાહી કરવા ગામના જાગૃત નાગરિક દ્વારા લેખિત રજુઆત.
તારીખ ૨૯/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ હાલોલ શામળાજી રોડ ઓથોરિટી ની મિલકત માંથી વેજલપુર ગ્રામ પંચાયત ના જવાબદારો અને વહીવટ કરતા…
-
કાલોલ નગરના ચર્ચ ખાતે પામ સન્ડેની ઉજવણી અંતર્ગત રેલી અને પ્રાર્થના સાથે ખજુરી રવિવાર મનાવાયો.
તારીખ ૨૯/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત પનુએલ મેથોડિસ્ટ ચર્ચમાં ખજુરી રવિવાર (પામ સન્ડે) પરંપરાગત રીતે ઊજવાયો હતો જ્યાં…
-
શ્રી દશામોઢ વણિક જ્ઞાતિ પંચ કાલોલ દ્વારા રામનવમીની ઉજવણી તેમજ ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૯/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ શ્રી દશામોઢ વણિક જ્ઞાતિ પંચ, શ્રી દશામોઢ વણિક મહિલા મંડળ તથા શ્રી મોઢેશ્વરી માતંગી મંદિરના…
-
વેજલપુર ગામના મહેન્દ્રભાઇ સોની એ વડાપ્રધાન ને પત્ર લખ્યો. વિશ્વ યુદ્ધ બંધ કરાવી ભારત દેશ માં શાંતિ સાથે પ્રગતિ કરે તેવી અપીલ.
તારીખ ૨૮/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકાના વેજલપુર ગામના વતની મહેન્દ્ર ભાઈ કંચનલાલ સોની એ વડાપ્રધાન નરેન્દ્ર…
-
કાલોલના હિંમતપુરા માધવ હોટલ પાસેથી રૂ 45000/ ની મોટરસાયકલ ની ચોરી થતા નોંધાઈ ફરિયાદ.
તારીખ ૨૮/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વ્યાસડા ગામે રહેતા અને ફેબ્રિકેશનનું વ્યવસાય કરતા નરેશકુમાર બાબુભાઈ પરમાર દ્વારા નોંધેલ ફરિયાદ…
-
કણેટીયા નર્મદા કેનાલ ઉપર બાઇક ને મહેન્દ્ર પીકપ ચાલકે ટક્કર મારતા ૨૦ વર્ષીય યુવક નુ સારવાર દરમ્યાન મોત.
તારીખ ૨૮/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ મથકે પાની મુવાડી સણસોલી ખાતે રહેતા સુરપતસિંહ ઉદેશી રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની…
-
હિન્દૂ સંસ્કૃતિના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિનને કાલોલ ખાતે અત્યંત ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો.
તારીખ ૨૮/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ હિન્દૂ સંગઠનના કાર્યકરો દ્વારા પાછલા અનેક વર્ષોથી ભગવાન શ્રી રામના જન્મદિન ને એક મહા…
-
શાળા રત્ન એવોર્ડ એનાયત કરી જન્મદિવસની ઉજવણી.
તારીખ ૨૮/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબા ગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ ના…
-
હિન્દૂ સંસ્કૃતિના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિનને કાલોલ ખાતે અત્યંત ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો.
તારીખ ૨૭/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ હિન્દૂ સંગઠનના કાર્યકરો દ્વારા પાછલા અનેક વર્ષોથી ભગવાન શ્રી રામના જન્મદિન ને એક મહા…









