KANKREJ
-
હારીજમાં પ્રજાપતિ સમાજ દ્વારા શ્રી ચેહર માતાજીની રમેલ યોજાઈ
સરેલના વતની વર્ષોથી ધંધાર્થે હારીજ ખાતે રહેતા પ્રજાપતિ સમાજના કાતરિયા પરિવાર દ્વારા માતાજીની રમેલ કરવામાં આવે ત્યારે પ્રજાપતિ ઈશ્વરભાઈ જગમાલભાઈ…
-
થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ માં લેફ્ટ ઓવિરિયન માસ (ગાંઠ) નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ કે જે તેની ગુણવત્તા સભર સેવાઓ માટે આખા પંથકમાં…
-
થરા પોલીસે ચાણસ્મા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા એક માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો
થરા પોલીસે ચાણસ્મા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા એક માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો… પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ…
-
શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિની વાડી પાટણમાં અનુદાન અર્પણ કરવામાં આવ્યું.
ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભુમીમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા પ્રજાપતિ સમાજના સહિયારા સહયોગથી પાટણ-…
-
શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા ૨૨ મા સમુહલગ્નોત્સવમાં ૧૫ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા..
અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે ઘણાબધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમા મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત…
-
રાધનપુર કોલેજમાં એન.એસ.એસ. દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સરકારશ્રીના આદેશ મુજબ રાધનપુર કોલેજમાં એન.એસ. એસ.દ્વારા “મતદાર જાગૃતિ” શીર્ષક થકી કોલેજના પ્રિન્સિપાલ ડૉ.સી.એમ.ઠક્કરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની બહોળી સંખ્યા વચ્ચે…
-
એસ.આર.પી.જવાનનું ફરજ દરમ્યાન હાર્ટ એટેકથી મૃત્યુ થતાં આર્થિક સહાય કરાઈ.!
કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર પોલીસ પરીવાર દ્વારા સ્વર્ગસ્થ કનુજી ઠાકોરના પરીવારને એક લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરાઈ. —————————————- કાંકરેજ…
-
માનપુરામા “શંકરના છોરૂ” પિંપળીયા પરિવાર દ્વારા માતાજી ની જાતર (રમેલ) એવમ ચંડી યજ્ઞ યોજાયો.
ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધા ભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો.ચૈત્ર મહિનામાં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા…
-
થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૨ માં વર્ષે યજ્ઞ યોજાયો
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની પણ સ્થાપના…
-
થરામાં મર્યાદા પુરષોત્તમ રામચંદ્ર ભગવાન ની ૩૧ મી રામનવમી નીમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી.
૧૯૯૪ થી શ્રી રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે.૨૦૧૭ થી શોભાયાત્રા નિમિતે કોઈ પણ પ્રકારે દાન લેવામાં આવતું…