KANKREJ
-
માનપુરામા “શંકરના છોરૂ” પિંપળીયા પરિવાર દ્વારા માતાજી ની જાતર (રમેલ) એવમ ચંડી યજ્ઞ યોજાયો.
ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધા ભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો.ચૈત્ર મહિનામાં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા…
-
થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૨ માં વર્ષે યજ્ઞ યોજાયો
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની પણ સ્થાપના…
-
થરામાં મર્યાદા પુરષોત્તમ રામચંદ્ર ભગવાન ની ૩૧ મી રામનવમી નીમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી.
૧૯૯૪ થી શ્રી રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે.૨૦૧૭ થી શોભાયાત્રા નિમિતે કોઈ પણ પ્રકારે દાન લેવામાં આવતું…
-
થરામાં પી.એમ.શ્રી અનુપમ પ્રા. શાળા નં.૨ માં ધો.૮ ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારંભ યોજાયો
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ પી.એમ.શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા નં-૨ માં ધો.૮ ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારંભ તા.૧૨/૦૪/૨૦૨૪ને શુક્રવાર…
-
થરામાં રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૩ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.
ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા.તેમને અભિશાપ થી મુક્ત કરવાનો ડૉ.આંબડેકર ના જીવનનો મૂળ મંત્ર હતો.૧૪ એપ્રિલ ૧૮૯૧માં…
-
શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા યોજાનાર ૨૨ મા સમુહલગ્નોત્સવના ૧૫ નવયુગલોને પાનેતર અર્પણ કરાયા
નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ…
-
વડા સાંપરિયાવાસ પ્રા. શાળાના ધો.-૫ ના બાળકોનો દિક્ષાન્ત સમારોહ યોજાયો
કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ સાંપરિયાવાસ પ્રાથમિક શાળામાં ધોરણ-૫માં અભ્યાસ કરતા ૨૨ બાળકોનો દિક્ષાન્ત સમારોહ આજરોજ તા.૦૮/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ…
-
લોકસાહિત્યના સંશોધક ડૉ.બાબુ પટેલને અતુલ્ય વારસો એવોર્ડ અર્પણ કરવામાં અસવ્યો..
કાંકરેજ તાલુકાના સલીમગઢના વતની અને શ્રી નચિકેતા સંસ્કારધામ થરાના ડિરેકટર ડૉ.બાબુભાઈ પટેલને ગુજરાત રાજ્યનો અતુલ્ય વારસો એવોર્ડ ૨૦૨૪ અર્પણ કરવામાં…
-
ઈન્દ્રમાણામાં નિર્વાણ તિથિ નિમિત્તે ભજન સત્સંગ-રામદેવજી નો પાઠ એવમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ના પ્રજાપતિ લીલાભાઈ પાંચાભાઈ સંવત ૨૦૭૯ ના ફાગણવદ-૮ ને બુધવાર તા.૧૫/૦૩/૨૦૨૩ ના રોજ અવસાન પામ્યા હતા.સ્વર્ગસ્થની પ્રથમ…
-
નેકારીયા નવા પ્રા.શાળામાં ધોરણ-૫ ના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.
કાંકરેજ તાલુકાના નેકારીયા નવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૫ ના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ-૫ ના બાળકો દ્વારા…