KESHOD
કેશોદ જલારામ મંદિરે 325 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર જેટલાં લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું
કેશોદના આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા,તથા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં…
દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ દ્વારા યોજાનાર સેવાકીય કાર્યક્રમો
જુનાગઢ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કિરીટ પટેલ દ્વારા દેશના ગૃહ, સહકાર મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે…
છેલ્લા ઘણા સમય થી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી તૈયાર પાક મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન કૃષી મંત્રી રાવજીભાઈ પટેલને પત્ર લખીને ખેતીમાં થયેલ નુકશાનનુ સર્વે કરાવીને ખેડુતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરતા અજાબના સરપંચ : મગનભાઈ અઘેરા
કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી તૈયાર પાક મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન કૃષી મંત્રી રાવજીભાઈ પટેલને પત્ર લખીને…
રોટરી ક્લબ ઓફ કેશોદ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે વિવિધ 150 રોપાનું વિતરણ કરવામાં આવ્યું
રોટરી ક્લબ ઓફ કેશોદ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે કેશોદ શહેરની પ્રકૃતિ પ્રેમી કીચન ગાર્ડન અને ગાર્ડનના શોખીન કેશોદ…
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જૂનાગઢ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે હેતુસર ભરતી મેળાનું આયોજન
જૂનાગઢ તા.૧૯, જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જૂનાગઢ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું…
જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
જુનાગઢ તા.૧૯, જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને…
કેશોદ પોલીસ સ્ટશન માં પી.બી.એ.સી તથા સી.ટીમ એ કાઉન્સેલીંગ કરી ૨ પુત્રીઓની માતાનો ૧૩ વર્ષનો ઘર સંસાર તુટતા બચાવ્યો
જૂનાગઢ તા. ૧૯, જૂનાગઢ જિલ્લા અને મહિલા બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ…
જૂનાગઢ માં હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા
જુનાગઢ તા. ૧૯, માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ થવાના બનાવો વધી રહ્યા છે, જેમાં ઘણા કિસ્સાઓમાં ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું અવસાન…
કેશોદ શહેરી વિસ્તારના વહીવટી કામકાજ માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનો ના પ્રશ્નો ન્યાયિક ચોકકસ તથા ઝડપી…
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં શૌચાલયો,મુખ્ય માર્ગ તેમજ શાકભાજી માર્કેટમાં સફાઇ અભિયાન…
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે…










