KHERGAM
-
સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે “રક્તદાન કેમ્પ” યોજાય 66 બોટલ રક્ત એકત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાનું NSS યુનિટ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ આચાર્યા શ્રીમતી…
-
કોંગ્રેસે ઉઠાવ્યો આદિવાસી હિતનો મુદ્દો – કાવેરી સુગર બચાવા કોંગ્રેસ અને ખેડૂતો મેદાને ઉતર્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલ ચીખલી,ખેરગામ, ધરમપુર,વાંસદા, ડાંગ ના આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન…
-
વલસાડઃ ગુંદલાવ ગામે નવનીત(નિલમ) કાંતિલાલ પટેલની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે નિલમસ્મૃતિ ફ્રી મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ ગુંદલાવ ગામના સેવાભાવી નિલમભાઈના નામે જાણીતાં નવનીતભાઈ પટેલનું કોરોના મહામારી દરમ્યાન મૃત્યુ થતાં એમના…
-
પ્રેમ, સમર્પણ અને ત્યાગ નું મૂર્તિ મન્ત સ્વરૂપ શ્રી ભરતજી છે // પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દીવ ઘોઘલા ના પંચાયત ચોક માં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની રામ કથા માં આજે…
-
ધરમપુર ખાતે વાંસદા-ચીખલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાની હેઠળ યુવાનો માટે રોજગાર ભરતી મેળો યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વિભિન્ન કંપનીઓ સાથે સંકલન કરીને આ ભરતી મેળો યોજાયો હતો, જેમાં કંપનીઓના અધિકારીઓ દ્વારા યુવાન…
-
ખેરગામ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સર્વોચ્ચ બંધારણ આપનાર, બંધારણના ઘડવૈયા, શોષિતો-પીડિતો અને મહિલાઓના તારણહાર એવા મહામાનવ, ભારત રત્ન, વિશ્વવિભૂતિ ડૉ.…
-
ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામને સ્વચ્છ રાખવા જાહેરમાં કચરો નહીં નાખવાની અપીલ છતાં લોકોની હમ નહિ સુધરેગેની નીતિ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ટ્રેકટર દ્વારા કચરો ઉઠાવવાની સુવિધા છતાં અમુક લોકો જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવે છે ખેરગામ વિસ્તારમાં…
-
સરકારી પોલીટેકનિક વલસાડના NSS યુનિટ દ્વારા મોંઘાભાઇ હોલ સર્કલ વલસાડ ખાતે સામાજીક ઉન્નતિના પ્રયાસ માટે જરૂરિયાતમંદ લોકો માટે પગરખાં, કપડાં અને ટોપી વિતરણ કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સંસ્થાના આચાર્યા શ્રીમતી રિંકુ શુક્લા તેમજ હીરક મહોત્સવના કન્વીનર ડો. અમિત ધનેશ્વર ની અધ્યક્ષતામાં સંસ્થા…
-
ખેરગામ તાલુકા ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂકના નામ જાહેર થતાં કહી ખુશી તો કહી ગમનો માહોલ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સંગઠનના મહામંત્રી તરીકે ચેતન પટેલ અને વિજય રાઠોડની નિમણૂક. ખેરગામ તાલુકા ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂકના…
-
ખેરગામમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનું મુસ્લિમો દ્વારા સ્વાગત કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કોમી એખલાસભર્યા માહોલ વચ્ચે રામનાવમીનો પર્વ શાંતિપૂર્ણ સંપન્ન થયો ખેરગામ ખાતે આવેલા અતિ પ્રાચીન અને…