KHERGAM
વલસાડ:સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ડાયમન્ડ જ્યુબીલી વર્ષની ઉજવણી માટે રૉડ મેપની રજૂઆત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમાજના મહાનુભાવોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ હાલમાં જ થોડા દિવસ પહેલા પ્રકૃતિમા વિલીન થયેલા નિવૃત આઈપીએસ અને એડિશનલ ડીઆઈજી વી.એમ.પારગી,આદિવાસી સમાજના પ્રથમ…
ખેરગામ નાંધઈ શાળાના વિદ્યાર્થીઓની સફળતા : નિપુણ ભારત સ્પર્ધામાં શાળાનું ગૌરવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જ્યારે બાળકો પોતાની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરે અને શિક્ષકો પોતાની અધ્યાપન કળાને લગનપૂર્વક રજૂ કરે,…
ખેરગામ રામજી મઁદિરે ” અયોધ્યા પાટોત્સવ “ધામધૂમ થી ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ના 150 વર્ષ પુરાણું રામજી મઁદિરે અયોધ્યા રામ મઁદિર ના પ્રથમ પાટોત્સવ પ્રસંગે હિન્દૂ સઁગઠન…
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પોલીસ દ્વારા ટ્રાફિકના કાયદા અને નિયમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા મધ્યમિક શાળા ખેરગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને એમના વાલીશ્રીઓને ટ્રાફિક…
ખેરગામ:જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા આયોજિત વોકેશનલ કેરિયર કાઉન્સિલિંગ અને ગાઈડ લાઈન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા.8/1/2024 ના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા…
ખેરગામ:વાડ પ્રાથમિક શાળાનો બાળ વૈજ્ઞાનિકોનો રાજ્ય કક્ષાએ પ્રવેશ શિક્ષણક્ષેત્રમાં ગૌરવ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ રાજ્ય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે પસંદગી મેળવી…
નવસારી વિજલપુર મા 20ફેબ્રુઆરી થી ઉત્તર ભારતીય સમાજ ને લાભાર્થે ભાગવત કથા નો આરંભ થશે,
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી ના વિજલપુર રામનગર મા ઉત્તરભારતીય સમાજ ને લાભાર્થે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભવ્ય ભાગવત કથા…
ખેરગામ તાલુકા પંચાયત શાસક પક્ષ વિપક્ષની ભૂમિકામાં જોવા મળી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા પંચાયત ની સામાન્ય સભા તાલુકા પંચાયત ના સભા ખંડ મા રાખવામાં આવી હતી અને…
ખેરગામ:પાણીખડક તંત્યા મામાં ભીલ સર્કલ પર આદિવાસી એકતા પરિષદના મહિલા પ્રકોષ્ઠનું ભવ્ય સ્વાગત.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી દ્વારા છેલ્લા 32 વર્ષથી ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોની…




