KHERGAM
-
ખેરગામ તાલુકાની જૂથ શાળાઓમા વલસાડના અધ્યાપક ડો.મનોજ ગોંગીવાલા દ્વારા પ્રેણાત્મક પ્રવચન બાદ ગ્લુકો બિસ્કિટસ્ નું વિતરણ કરવામાં આવ્યું
ખેરગામ તાલુકાની જ વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ રસાયણ શાસ્ત્ર ના…
-
ખેરગામ:નાંધઇ ગુપ્તેશ્વર મંદિરે ત્રણ દિવસ ત્રિવેણી સ્નાનનો સેંકડો ભકતો લાભ લેશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સનાતન હિંદુના સંવતના બાર માસમાં મહા મહિનાની શિવરાત્રીનું મહત્વ ખૂબ અનેરૂ હોય :મહાશિવરાત્રી: તરીકે ઉજવાય…
-
નવસારીના વિજલપોર ખાતે પ્રફુલભાઇ શુક્લની ભાગવત કથામાં ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે 5 લાખ રૂપિયાનું યોગદાન ઘોષિત કર્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી ના વિજલપોર માં ઉત્તર ભારતીય સમાજ દ્વારા આયોજીત કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લની 880 મી…
-
ખેરગામ મુસ્લિમ સમાજ યુનિટી કપમાં મોહસીન ઇલેવન ચેમ્પિયન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે આવેલા નહેર કોલોનીના ગ્રાઉન્ડ ઉપર મિસ્લિમ સમાજના યુવાનો દ્વારા યુનિટી કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું…
-
ખેરગામની સરકારી કૉલેજનો N.S.S. વાર્ષિક ખાસ શિબિરની પૂર્ણાહુતિ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ “પ્રાકૃતિક ખેતી, બરછટ અનાજ (મિલેટ્સ) અને સાયબર સુરક્ષા” વિષય અંતર્ગત વાર્ષિક ખાસ શિબિરનું આયોજન ખેરગામ…
-
ખેરગામના બહેજની આદિવાસી દીકરી અનિતા પટેલે પી.એચડી. પદવી મેળવી ગામનું ગૌરવ વધાર્યું* –
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ – *ડાંગના વિદ્યાર્થીઓના એજ્યુકેશન વિષયે મહાશોધ નિબંધ રજૂ કર્યો* નવસારી,તા.૧૭: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામની…
-
ખેરગામનાં તોરણવેરા આશ્રમ શાળામાં વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ વર્કશોપ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:સર્વ શિક્ષા ગાંધીનગર,શ્રીમદ રાજચંદ્ર કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામ ધરમપુર અને બીઆરસી ખેરગામના સંયુક્ત ઉપક્રમે આશ્રમશાળા તોરણવેરા ખાતે…
-
ખેરગામમાં પોઝીટીવ એટીટ્યુટ અને ઇંન્ટર પર્સંનલ સ્કિલ અંગે યુવાનોને જાગૃત કરાયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજ, ખેરગામ ખાતે ઉદિશા પ્લેસમેન્ટ સેલ અંતર્ગત આચાર્ય ડૉ. એસ. એમ.…
-
ખેરગામ કૉલેજના (N.S.S.) શિબિરમાં ‘મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામના આચાર્ય ડૉ.એસ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત એન.એસ.એસ. (N.S.S.) યુનિટના ઉપક્રમે…
-
ખેરગામ:બહેજ રૂપાદેવીમાના પ્રાંગણમાં ધાર્મિક મહત્વ ધરાવતું નાટક રામલીલાની ભારે રમઝટ
સનાતન ધર્મમાં રામલીલા લોકનાટ્ય સ્વરૂપે રજૂ થાય છે જે મોટાભાગે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. રામલીલાનું નાટક પરંપરાગત…

