KHERGAM
સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં માનવતા મહેકાવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ઉપરવાસમાં આવેલા ભારે વરસાદને પગલે લોકમાતાઓ બંને કાંઠે વહેતા નવસારીના અનેક વિસ્તારો જળબંબાકાર થયાં…
ખેરગામમાં બહેજમાં અજાણ્યા વાહન ચાલકે યુવાનને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામ પોલીસ મથકથી પ્રાપ્ત માહિતી અનુસાર રોહનભાઈ અનિલભાઈ મહલા એ ખેરગામ પોલીસ મથકે આપેલ ફરિયાદ માં…
ખેરગામમાં 24 કલાકમાં વધુ 10 ઇંચ જેટલો વરસાદથી અનેક માર્ગો પર વાહન વ્યવહાર બંધ રહ્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં વરસાદની જોરદાર ઇનિંગ બુધવારે પણ જારી રહી છે.મંગળવારના સાંજથી જ પવનના ભારે સુસવાટા સાથે…
ખેરગામ:પાટી ગામે પાણી પુરવઠાનો ભ્રષ્ટાચાર 49લાખનું કૌભાંડ ખેડૂતને વળતર માટે તંત્ર પાસે ન્યાયની આશા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી ગામે નુકસાન થયેલ ખેડૂતોને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠાનું કૌભાંડ પાટી…
ખેરગામ:પાટી ગામે પાણી પુરવઠાનો ભ્રષ્ટાચાર 49લાખનું કૌભાંડ ખેડૂતને વળતર માટે તંત્ર પાસે ન્યાયની આશા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી ગામે નુકસાન થયેલ ખેડૂતોને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠાનું કૌભાંડ…
ખેરગામમાં રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં ચાંદીપુર વાયરસ સામે સચેત રહેવા આહવાન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં…
ખેરગામ જનતા કેળવણી મંડળ દ્વારા હાઇસ્કુલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૨૯ યુનિટ રક્ત એકત્ર કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રોટરી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ…
ખેરગામમાં કોમી એખલાસભર્યા માહોલમાં તાજીયાઓનુ ઝુલૂસ સંપન્ન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઇસ્લામ ધર્મ માટે કરબલાના મેદાનમાં શહિદ થયેલા હઝરત ઇમામ હુસેન અને 72 સાથીઓની યાદમાં મુસ્લિમો મહોરમ…
ખેરગામ ખાતે ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 111 બોટલ રક્ત એકત્ર કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરગામ ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા 111 બોટલોનું રક્તદાન કરવામાં…
70 દિવસના યાદગાર જેલવાસ બાદ માણસ ઓળખવામા યાદગાર અનુભવ રહ્યો. :ડો.નિરવ પટેલ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના તબીબ સામે આછવણી ગામના કાંતિલાલ પટેલના આપઘાત કેસમાં મરનારના ભાઈએ દુષપ્રેરનાનો ગુનો દાખલ કરાવ્યો હતો,જે…

