MEHSANA CITY / TALUKO
નવ મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી સ્નેહકુટિર વૃધ્ધાશ્રમ, નાગલપુર ખાતે કરવામાં આવી.
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ- ૨૦૨૪ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સરકાર દ્વારા ચાલતા આયુષ દવાખાનાઓમાં લાભ લઈને સ્વસ્થતા મેળવવી જોઈએ – સાંસદશ્રી હરિભાઈ પટેલ વાત્સલ્યમ…
કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો દ્રારા દિવાળી નિમિત્તે 7500 જેટલાં દીવડાઓ બનાવવામાં આવ્યા.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અંતર્ગત ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં રહેતાં કાયદા સાથે સંઘર્ષમાં…
રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે મહેસાણામાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા, દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ…
ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે નામ.સુપ્રિમકોર્ટ નો આદેશ.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા મહેસાણા જિલ્લામાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણો માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ…
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે મીડિયા હેલ્થ ચેક કેમ્પ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા ખાતે ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ની ભાવના અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ,…
સરદાર પટેલ રમત સંકુલ, પાંચોટ, મહેસાણા ખાતે રાજય કક્ષાની શાળાકીય અં.૧૭ વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાશે
વાત્સલ્યમ સમાચાર, બલવંતસિંહ ઠાકોર, મહેસાણા મહેસાણા જિલ્લા રમત ગમત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા…
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે લોક સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો.
વાત્સલ્યમ સમાચાર,બલવંતસિંહ ઠાકોર,મહેસાણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના જન્મદિવસ નિમિત્તે મહેસાણા રાજ્યસભા ના સાંસદ શ્રી મયંકભાઈ નાયક…
મહેસાણા તાલુકા પંચાયતોની અલગ અલગ દરેક શાખાઓની સાફ-સફાઈ કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા આજ રોજ તા.૨૧/૧૦/૨૦૨૪ નાં રોજ “સ્વચ્છતા હિ સેવા -૨૦૨૪ “અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત મહેસાણા…
૨૩ વર્ષ દરમિયાન વંચિતોના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,મહેસાણા આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના આજરોજ કમળાબા હોલ,…
કલેક્ટરશ્રી એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંગે સૂચનાઓ આપવામાં આવી.
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,મહેસાણા મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વિકાસ યાત્રાની ગાથા લોકો સુધી પહોંચાડાશે પ્રધાનમંત્રીશ્રી…










