MENDARDA
મેંદરડા ના રાધાબા આશ્રમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તમામ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ એ સહયોગ…
મેંદરડા તાલુકાના આલીધ્રા સી.આર.સી તરીકે ફરજ બજાવતા બહાદુરસિંહ વાળાને પર્યાવરણ સરક્ષણ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો
માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યમાં જુદા…
મેંદરડા તેમજ ગીર વિસ્તારમાં ગ્લોબલ વોર્મિંગ થી કેશર કેરી નું ઉત્પાદન ઘટયું તેમને ટક્કર મારે એવી સોનપરી જ હવે ખેડૂતો ને ઉગારી શકે છે
વાયુ જળ પરિવર્તનને હિસાબે આ વર્ષ આંબા ના ફાલ બળી ગયેલા હોય ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય કેશર આંબા મા…
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મેંદરડા પો.સ્ટે.વિસ્તારમાં ખોવાઇ ગયેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૧૫ જેની કુલ કિ.રૂ. ૨૫૮૮૦૦/- ના શોધી તેના મુળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ
મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ફોન ખોવાઇ જવાના બનાવો બનતા હોય જે આધારે જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ ઝાંઝડીયા…
કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મેંદરડા ખાતે સેવા સેતુ, મેડિકલ કેમ્પ ,દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો
શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મેંદરડા ખાતે આજ…
જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે તા.૨૯ માર્ચના તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે તા.૨૯ માર્ચના રોજ તાલુકા કક્ષાનો સેવાતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાની…
મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવેલી
ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લાની 311 ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર થયેલી તેમાંથી મેંદરડા તાલુકા ની 29 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત…
જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા મેંદરડા ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું
જૂનાગઢમાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના માર્ગદર્શન અનુસાર ગત તારીખ ૧૧-૦૩-૨૦૨૫ ના રોજ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુજન હિતાયના…
મેંદરડા ખાતે જુનાગઢ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જુનાગઢના સહિયારા પ્રયાસથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત જુનાગઢ…
મેંદરડામાં બારમી બીજના સર્વેજ્ઞાતિ દ્વાર રામદેવજી મહારાજનાં પાઠ,ભજન કિર્તનનું આયોજન હતું,*
મેંદરડાના રહીશ ભગત શ્રીઅમરાભાઇ ગોવિંદભાઈ મકવાણા તેમણે રામદેવજી મહારાજની મંડપની દોરી છોડી હતી તેને આધીન આજે બારમી બીજનું હોવાથી મેંદરડા…










