NASAVADI
-
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના રસ્તા આઝાદી વર્ષો બાદ પણ નથી બન્યા તેનો જાત અનુભવ જિલ્લા કલેકટરએ અનુભવ્યો.
નસવાડી ગામડાની ભાષા ચાલતી કુપ્પા જુથ પાણી પુરવઠા યોજનાનું કામ આગળ ધપાવવું છે જેઓ પૂછવા માટે કલેક્ટર હતા ત્યારે સમસ્યાના…
-
મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નસવાડી ખાતે બાઇક રેલી યોજાઈ
મૂકેશ પરમાર નસવાડી છોટાઉઉ, ગુરુવાર: મમપુરમાં સામાન્ય રીતે-૨૦૨૪માં છોટાઉપુર વિસ્તારના ત્રાટકીને વધુ લાભદાયી લોકબુત બનાવવામાં ભાગીલની તે માટે જિલ્લા પોલીસવડા…
-
નલ સે જલ યોજના ક્યાં છે સરકારના દાવા ને પોકળ સાબિત કરતું નસવાડી તાલુકાના બારી મહુડા ગામના દ્રશ્યો…
નસવાડી તાલુકાના બારી મુહડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે જયારે ગામમા બારી મહુડા ફળિયું અને નિશાળ ફળિયું આવેલું છે…
-
નસવાડી ની નુરાની મસ્જિદમાં 37 વર્ષથી માહે રમઝાનના છેલ્લા દસ દિવસ એતકાફમાં બેસતા ખત્રી ગુલામ ભાઈ નું સન્માન કરાયું.
નસવાડી માં આવેલ નુરાની જામા મસ્જિદમાં રમજાનના છેલ્લા 10 રોજામાં એતકાફમાં 37 વર્ષથી ગુલામ ભાઈ ખત્રી બેસતા આવ્યા છે.રમજાન માંસમાં…
-
નસવડી એસ.બી.સોલંકી વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓનું કકુ તિલક તેમજ ફૂલ આપી પ્રવેશ અપાયો.
મૂકેશ પરમાર,,નસવાડી પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડીમાં બોર્ડની પરીક્ષા નો પ્રારંભ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ…
-
નસવાડી સરકારી બી.એડ કોલેજમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી.
મુકેશ પરમાર, નસવાડી આજરોજ નસવાડીમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી બી.એડ કોલેજ નસવાડીના તાલીમાર્થીઓ માટે મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખી…
-
નસવાડી ખાતે લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તાલુકા સેવાસદનમાં મામલતદાર દ્વારા મતદારોને મતદાનની જાગૃતિ લાવવા મતદારોને સેવાસદનમાં નિંદર્શન કરી સમજ અપાઈ
મુકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે.ત્યારે ચૂંટણી અધિકારી વ કલેક્ટર સ્તૃતી ચારણ દ્વારા લોકસભા ની ચૂંટણીની…
-
નસવાડી તાલુકાના ખોડિયા ગામે દારુની ખેપ મારતા ખેપીયાએ સાયકલ સવારને અડફેટે લેતા.રસ્તા પર ઇંગ્લિશ દારૂની રેલમ છેલ
મુકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકામાં દારૂબંધીના ધજાગરા ઉડીયા હોવાનું જણાય આવ્યું છે હવે તો બુટલેગરોને પોલીસનો પણ ડર રહ્યો…
-
નસવાડીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સાંસદ અને ધારાસભ્યના હસ્તે વિવિધ યોજનાઓના લાભો લોકોને અપાયા.
મુકેશ પરમાર,,નસવાડી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને…
-
નસવાડી ખાતે તણખલા ચાર રસ્તા ચોકડી ઉપર ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનુ લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરાયું.
મુકેશ પરમાર,નસવાડી નસવાડી ગ્રામ પંચાયતને 4 વર્ષ પહેલા સમાજ કલ્યાણ વિભાગે ભારત દેશ ના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા…