NATIONAL
ભારતીય સેનામાં ખરીદી પ્રક્રિયામાં થયેલી ગંભીર નાણાકીય અનિયમિતતાઓને લઈને દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું
ભારતીય સેનામાં ખરીદી પ્રક્રિયામાં થયેલી ગંભીર નાણાકીય અનિયમિતતાઓને લઈને દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. લેફ્ટનન્ટ કર્નલ સુમિત શ્યોરાણ દ્વારા…
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ કુસ્તીબાજ મુકેશ વસાવાએ સિલ્વર મેડલ મેળવી રચ્યો ઈતિહાસ”.
“દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ’ (National Tribal Games)માં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ કુસ્તીબાજ મુકેશ વસાવાએ સિલ્વર મેડલ મેળવી…
દેશભરના નેશનલ હાઈવે પર ટોલ ટેક્સના દરોમાં સરેરાશ 5%નો વધારો કરવાનો નિર્ણય
ભારતીય રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણ એટલે કે NHAI દ્વારા 1 એપ્રિલ 2026થી દેશભરના નેશનલ હાઈવે પર ટોલ ટેક્સના દરોમાં સરેરાશ 5%નો…
કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપો પર કેરોસીનના વેચાણ માટે લાઈસન્સિંગના નિયમોમાં અસ્થાયી છૂટ આપી
નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય ધ્વજવાળા વધુ બે જહાજે સલામત રીતે હોર્મુઝની ખાડી પાર કરી દીધી છે…
વસ્તી ગણતરીમાં લિવ ઇનમાં રહેતા કપલની ગણતરી મેરીડ કપલ તરીકે કરવામાં આવશે.
ભારત આખામાં ટૂંક સમયમાં વસ્તી ગણતરી શરૂ થવા જઈ રહી છે ત્યારે દેશમાં આગામી વસ્તી ગણતરીને લઈને સરકારે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા…
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ
નવી દિલ્હી : ધાર્મિક તહેવારો પર જાહેર રજાઓની વધી રહેલી માગણીઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક સ્પષ્ટતા કરી છે. સુપ્રીમે કહ્યું…
1 એપ્રિલથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કે UPI માટે ઓછામાં ઓછી બે પદ્ધતિઓથી ઓથેન્ટિકેશન કરવું પડશે.
મોલ હોય કે સ્થાનિક દુકાન અત્યારે મોટાભાગના લોકો પેમેન્ટ કરવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અથવા UPIનો ઉપયોગ કરે છે. હવે ડિજિટલ…
ભારતમાં બેરોજગારી દરમાં વધારો 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી !!!
દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે પરંતુ, તેમના માટે નોકરીઓ ઉપલબ્ધ નથી. જેના કારણે દેશમાં ગ્રેજ્યુએટ…
દેશની હોટલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા વધારાના ‘LPG ચાર્જ’ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી
વૈશ્વિક સ્તરે સર્જાયેલા ગેસ સંકટ વચ્ચે દેશની હોટલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા વધારાના ‘LPG ચાર્જ’ સામે કેન્દ્ર…
ખંભોળજ સાહિત્ય સેવા દ્વારા દ્વારા “રામ” વિષય પર ઓનલાઈન કવિતાઓ રજૂ કરવામાં આવી.
ખંભોળજ સાહિત્ય સેવા દ્વારા દ્વારા “રામ” વિષય પર ઓનલાઈન કવિતાઓ રજૂ કરવામાં આવી. ૨૬ માર્ચ ૨૦૨૬ ના રોજ સવારે ૭:૦૦ થી…










