NATIONAL
-
ટ્રાઈ દ્વારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા
ટેલિકોમ વિભાગે બનાવટી કોલ્સ અટકાવવા માટે આકરાં પગલાં ઉઠાવ્યા છે. હાલમાં જ ટ્રાઈ દ્વારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં…
-
દેશના ઘણા રાજ્યો ભારે દેવા હેઠળ, કુલ આવકના 13% માત્ર વ્યાજ ચૂકવવામાં ખર્ચવા પડશે.
નવી દિલ્હી. એવા કોઈ સંકેત નથી કે ભારતમાં રાજકીય પક્ષો મફત આપવા માટે કંઈ કરશે. આવી સ્થિતિમાં, ઝડપી આર્થિક વિકાસ…
-
જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાષ્ટ્રપતિ મુર્મુએ શપથ લેવડાવ્યા.
નવી દિલ્હી. જસ્ટિસ સંજીવ ખન્નાએ 11 નવેમ્બર ના રોજ દેશના 51મા CJI તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ…
-
આંગણવાડી કાર્યકર્તાની ભુલના કારણે 40 અપરણિત યુવતીઓ ગર્ભવતી જાહેર !!!
વારાણસીના મલહિયા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં મહિલા અને બાલ વિકાસ મંત્રાલય તરફથી 40 કુવારી યુવતીઓને ગર્ભવતિ…
-
જામીન અરજીઓને કારણ વગર લાંબા સમય સુધી પેન્ડિંગ રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી
દેશની વિવિધ કોર્ટમાં જામીન અરજીઓને કારણ વગર લાંબા સમય સુધી પેન્ડિંગ રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. અને…
-
જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં JCO શહીદ, 3 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા. બે વીડીજીની હત્યા બાદ…
-
મણિપુરમાં આદિવાસી મહિલાની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને જીવતી ફૂંકી મરાઈ
મણિપુરના જિરીબામ જિલ્લાથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 7 નવેમ્બર ગુરુવારની રાત્રે એક 31 વર્ષીય…
-
જળવાયુ પરિવર્તન ના કારણે દેશમાં આ વર્ષે ત્રણ હજારથી વધુ મોત
નવી દિલ્હી. આબોહવા પરિવર્તનને કારણે થતી ભારે હવામાન ઘટનાઓ માનવ જીવન પર પ્રતિકૂળ અસર કરી રહી છે. સ્થિતિ એવી છે…
-
ભાજપ સાંસદ અને ન્યૂઝ પોર્ટલ વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા મામલે FIR નોંધવામાં આવી
ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા અને કેટલાક કન્નડ ન્યૂઝ પોર્ટલ વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા મામલે FIR નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું…
-
હાથ જોડીને અને શીશ નમન સાથે તમામની માફી માગતા મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડ
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડનો સર્વોચ્ચ ન્યાયાલયમાં અંતિમ દિવસ હતો. જોકે ડીવાઈ ચંદ્રચૂડનો કાર્યભાળ મુખ્ય રીતે 10 નવેમ્બરના રોજ સમાપ્ત…









