NATIONAL
પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને પીઓકે પર જ વાત થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબંધોન કર્યું હતું.…
ભારતીય નૌકાદળ પાકિસ્તાનના કરાચી બંદર પર હુમલો કરવા માટે તૈયાર હતું : IndianNavy
ઓપરેશન સિંદૂર વચ્ચે હવે આજે દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રવિવારે ત્રણેય ભારતીય સેનાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ…
ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત : ભારતીય સેના
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoK સ્થિત આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા હતા. જેમાં ભારતને મોટી સફળતા મળી હતી. જ્યારે…
કોંગ્રેસ પાર્ટીએ ‘ઓપરેશન સિંદૂર’ અને સંઘર્ષવિરામની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરાયાની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી તણાવની સ્થિતિ છે. જોકે, હવે બંને દેશો સંઘર્ષવિરામ પર વિચાર કરી રહ્યા છે.…
સરકારે લોકોને સોશિયલ મીડિયામાં ફેલાતા જુઠથી દુર રહેવા જણાવ્યું
જમ્મુ અને કાશ્મીર સરકારે ટ્વીટ મારફતે એક જાહેર યાદી જારી કરીને પ્રદેશના નાગરિકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર ફરતા…
ઓપરેશન સિંદૂર હેઠળ ‘લાહોરમાં રડાર સિસ્ટમ અને મુરીદકેમાં તાલીમ શિબિરોનો નાશ કરવામાં આવ્યો : DGMO
ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. આ કોન્ફરન્સમાં, ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ…
પંજાબના ૧૫ જિલ્લાઓમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયાના અહેવાલોના લગભગ બે કલાકની અંદર, પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનના અહેવાલો વચ્ચે, પંજાબ ફરી…
કાશ્મીર મુદ્દે કોઈને મધ્યસ્થી કરવા ભારત નથી માંગતુ : ટ્રમ્પની ઓફર પર ભારતનું સ્પષ્ટ વલણ
ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કાશ્મીરની વાત આવે ત્યારે કોઈ મધ્યસ્થી કરવા માંગતો નથી. આ વાત ત્યારે આવી છે…
પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા સેનાને આદેશ
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે (10 મે, 2025)ની સાંજે 5 વાગ્યાથી સીઝફાયર લાગુ થઈ ગયું હતું, પરંતુ પાકિસ્તાને પોતાની ઓકાત…
ભવિષ્યમાં કોઇ પણ આતંકવાદી કાર્યવાહીને ભારત વિરૂદ્ધ યુદ્ધ કાર્યવાહી માનવામાં આવશે. : ભારત સરકાર
પાકિસ્તાનના નિષ્ફળ હુમલાના પ્રયાસો વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભારત સરકાર તરફથી પાકિસ્તાનને સ્પષ્ટ મેસેજ આપતા કહેવામાં આવ્યું…








