NATIONAL
દેશભરમાં વાગશે ઈમરજન્સી સાયરન, ગૃહ મંત્રાલયે દેશભરમાં મોક ડ્રીલ કરવાના આદેશો જારી કર્યા
22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. આ…
અલાહાબાદ હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મુદ્દે દાખલ અરજી ફગાવી
અલાહાબાદ હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મુદ્દે દાખલ અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે આ અરજી પર અરજદાર…
જમ્મુ-કાશ્મીરના રામબનમાં સેનાનું વાહન 700 ફુટ ઊંડી ખીણમાં ખાબક્યું, 3 જવાન શહિદ
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે એક વાહન રસ્તા પરથી લપસીને 700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સેનાના જવાનો શહિદ થયા…
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રાહુલ ગાંધીના હિન્દુ ધર્મથી સાર્વજનિક રીતે બહિષ્કારની જાહેરાત કરી
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હવે…
શ્રી લરાઈ ‘જાત્રા’ દરમિયાન જાત્રા વચ્ચે નાસભાગ મચી, 7 લોકોના કચડાઈ જતા મોત
ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લરાઈ ‘જાત્રા’ દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. જાત્રા વચ્ચે નાસભાગ મચી જવાને કારણે 7 લોકોના…
ગેંગ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, એક વ્યક્તિએ બળાત્કાર કર્યો હોય, છતાં બધાને સજા થશે
ગેંગરેપ કેસમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે જો સામાન્ય ઇરાદો સાબિત થાય, તો બળાત્કારનું કૃત્ય ફક્ત એક…
ડોક્ટરોએ બ્રાન્ડેડ દવાઓ નહીં, ફક્ત જેનેરિક દવાઓ જ લખવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે દેશભરમાં ડૉક્ટરોને કોઈપણ વિશેષ બ્રાન્ડની કંપનીની દવાઓ નહીં લખવા માટે સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં મૌખિક…
જમ્મુ કાશ્મીરમાં પર્યટકો સાથે બીજી મોટી દુર્ઘટના ઘટી !!!
જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણમાં સ્થિત દાલ લેકમાં મોટી દુર્ઘટના ઘટી છે. શુક્રવારે સાંજે ખરાબ હવામાન અને ભારે પવનના કારણે દાલ સરોવરમાં…
દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ : ADR
દેશના રાજકારણને સ્વચ્છ કરવાના આશયથી કલંકિત નેતાઓને દૂર કરવાની સાથે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો અને તે…
દેશભરમાં ‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના લાગુ, 11 રાજ્યોમાં બેંકોનું મર્જર
દેશભરમાં આજથી ‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના લાગુ કરી દેવાઈ છે. નાણા મંત્રાલયે આજે 1 મેના રોજ કહ્યું છે…










