NATIONAL
યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્થિતિ સ્પષ્ટ કરી છે. ચીફ જસ્ટિસ…
ચૂંટણીમાં હારના ડરે ભાજપ બંગાળમાં ઘડી રહ્યું છે બોમ્બ ફોડવાનું કાવતરું : મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર ચૂંટણી દરમિયાન બંગાળમાં અશાંતિ ફેલાવવા માટે બોમ્બ પ્લાન્ટ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો…
કોઈ પણ લાયક મતદાતા મતદાનના અધિકારથી વંચિત ન રહે : SIR મામલે સુપ્રીમ કોર્ટ
આગામી ચૂંટણીઓ પહેલા નાગરિકોના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ SIR કેસમાં બંધારણની કલમ ૧૪૨નો ઉપયોગ કર્યો…
બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીએ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા
બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. સમ્રાટ ચૌધરીએ પટનાના લોકભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે…
CBSE બોર્ડ નું ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર, 93.70 ટકા વિદ્યાર્થીઓ પાસ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર કર્યું છે. ગયા વર્ષના 93.66 ટકાના મુકાબલે આ વર્ષે…
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતાં 9 મોત
છત્તીસગઢના શક્તિ જિલ્લાના સિંઘીતરાઈમાં એક મોટી દુર્ઘટના બની હતી, જ્યાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા છે.…
લખીમપુરમાં આંબેડકરની પ્રતિમા તોડફોડ બાદ હોબાળો; પોલીસ વાહનોમાં તોડફોડ, પરિસ્થિતિ હજુ પણ તંગ છે.
લખીમપુર. ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના બાંકેગંજ વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં બી.આર. આંબેડકરની જન્મજયંતીના દિવસે જ બદમાશોએ…
દેશના 166 મોટા જળાશયોમાં પાણીનું સ્તર બહુ જ ઝડપથી નીચે આવી રહ્યું છે. : કેન્દ્રીય જળ આયોગ
ભારે ગરમી વચ્ચે પાણી અંગે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. દેશના 166 મોટા જળાશયોમાં પાણીનું સ્તર બહુ જ ઝડપથી…
ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો
મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને વિદેશથી સપ્લાય થતી ચીજવસ્તુઓ પર દબાણના વધવાથી કિંમતો પર અસર પડી છે, જેના કારણે ભારતમાં મોંઘવારી વધી…
બંગાળમાં હટાવાયેલા મતદાતાઓને હાલ મત આપવાનો અધિકાર નહીં, : સુપ્રીમ કોર્ટ
પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી દૂર કરાયેલા મતદારોને વચગાળાની રાહત આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો…










