NATIONAL
-
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરી 25 મિનિટમાં જ 9 આતંકવાદી કેમ્પને નષ્ટ કર્યા
ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતાં ઓપરેશન સિંદૂર હાથ ધરી 90 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે…
-
પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર LOC પર આડેધડ ગોળીબાર ભારતના 15 નાગરિકોના મોત
ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતાં આતંકવાદીઓને જ નિશાન બનાવતું ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાન…
-
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કર્યા 9 આતંકી ઠેકાણાં, 90થી વધુ આતંકીઓ ઠાર
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર ભારતીય સેના…
-
પુરાવા વગર જ આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીને ફટકાર લગાવતા કહ્યું હતું કે પુરાવા વગર…
-
ભારતની સુપ્રીમ કોર્ટે 33 ન્યાયાધીશોની સંપત્તિની વિગતો જાહેર કરી
ભારતની સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની સંપત્તિની વિગતો જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે (પાંચમી મે) કહ્યું કે, ‘પારદર્શિતા વધારવા માટે આ…
-
દેશભરમાં વાગશે ઈમરજન્સી સાયરન, ગૃહ મંત્રાલયે દેશભરમાં મોક ડ્રીલ કરવાના આદેશો જારી કર્યા
22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. આ…
-
અલાહાબાદ હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મુદ્દે દાખલ અરજી ફગાવી
અલાહાબાદ હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મુદ્દે દાખલ અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે આ અરજી પર અરજદાર…
-
જમ્મુ-કાશ્મીરના રામબનમાં સેનાનું વાહન 700 ફુટ ઊંડી ખીણમાં ખાબક્યું, 3 જવાન શહિદ
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે એક વાહન રસ્તા પરથી લપસીને 700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સેનાના જવાનો શહિદ થયા…
-
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રાહુલ ગાંધીના હિન્દુ ધર્મથી સાર્વજનિક રીતે બહિષ્કારની જાહેરાત કરી
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હવે…
-
શ્રી લરાઈ ‘જાત્રા’ દરમિયાન જાત્રા વચ્ચે નાસભાગ મચી, 7 લોકોના કચડાઈ જતા મોત
ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લરાઈ ‘જાત્રા’ દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. જાત્રા વચ્ચે નાસભાગ મચી જવાને કારણે 7 લોકોના…









