NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી રોજગાર કચેરી દ્વારા ગુરુકુલ વિદ્યામંદિર, સુપા ખાતે અગ્નિવીર પ્રોજેક્ટ અંતર્ગત ઓનલાઈન વેબિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિદ્યાર્થીઓ માટે ભારતીય સશસ્ત્ર સેનામાં જોડાવાની અનોખી તક નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર,…
નવસારી જિલ્લામાં પર્વતારોહણની સાહસિંહ પ્રવૃત્તિઓ અંગે તાલીમ શિબિર યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં ઢાળવા માટે પર્વતારોહણ અંગે તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં…
નવસારી; આગામી ૨૭મી ફેબ્રુઆરીના રોજ નવસારી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે…
નવસારી ખાતે કરાડીની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે : મુખ્યમંત્રી શ્રી…
નવસારી તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખડસુપા ખાતે યોજાયેલા કેન્સર નિદાન કેમ્પનું ૨૭૪ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આધુનિક જીવનશૈલી અને આહારને લીધે હાલ બિન ચેપી રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં કેન્સરના વધતા…
નવસારી મહાનગરપાલિકાની કચેરીઓમાં શનિ,રવિ તેમજ જાહેર રજાઓ દિવસોમાં પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આથી નવસારી મહાનગરપાલિકાની જાહેર જનતાને જણાવવામા આવે છે કે, નવસારી મહાનગરપાલિકા દ્વારા સને ૨૦૨૪-૨૫ ના વર્ષ…
નવસારી જિલ્લામાં શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ…
Navsari:-પ્રાકૃતિક ખેતી:કુદરતી ખેતીમાં પાણી નહીં, છોડ-વૃક્ષને ‘વરાપ’ની જરૂર ! જાણો વરાપના મહત્વ અને નિર્માણ વિશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:- દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ:-પાક ઉત્પાદન માટે ખેડ, ખાતર અને પાણી અતિ મહત્વના અને…
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આજેથી ફરી બે ટાઈમ પાણી સપ્લાય આપવામાં આવશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આજે મંગળવાર થી ફરી બે ટાઈમ પાણી આપવાની જાહેરાત વોટર વર્કસ વિભાગ…
નવસારી જિલ્લામાં સભા-સરઘસ, રેલી, ધાર્મિક કાર્યક્રમની પરવાનગી આપવા માટે પ્રાથિમક જાહેરનામું બહાર પડાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં સભા-સરઘસ, રેલી, લાઉડ સ્પીકર, લોકડાયરો, ધાર્મિક કાર્યક્રમ વિગેરીની પરવાનગી આપવા અંગે કાર્યપાલક મેજીસ્ટ્રેટશ્રી અને…










