NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી ટાઉન પોલીસની ટીમે ચોરીના વાહન સાથે એક ઇસમને ઝડપી પાડ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંગ સાહેબ અને નવસારી જિલ્લા નાયબ પોલીસવડા એસ.કે. રાય સાહેબે નવસારી ટાઉન પોલીસ…
ડાંગ જિલ્લાનાં સાકરપાતળનાં બોરીગાવઠા ફળિયા ખાતે હનુમાનજી મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્ય સભાનાં સાંસદ ગોવિંદભાઈ…
નવસારી મહાનગરના સુવ્યવસ્થિત આયોજન માટે શહેરના પ્રબુધ્ધ નાગરિકો તરફથી સૂચનો આવકાર્ય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનું દરજ્જુ મળ્યા બાદ પ્રથમ વખત નવું બજેટ બનાવવામા આવનાર છે. સુવ્યવસ્થિત આયોજન માટે…
નવસારી જિલ્લામાં ત્રણ એનિમલ મેડિકલ વાન સહિત પશુ ચિકિત્સકોની ટીમેં અનેક પશુ-પક્ષીઓના જીવ બચાવ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *કોઈ ઘાયલ પશુ-પક્ષી દેખાય તો ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર ફોન કરીને અબોલ જીવને બચાવવામાં સહયોગ…
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારીના દેગામ ખાતે ‘આયુષ મેળો’ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *નવસારી જિલ્લામાં આયોજીત ત્રિ-દિવસીય આયુષ મેળો પૂર્ણ : મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો* આયુષ નિયામકશ્રીની કચેરી,…
નવસારી: આધારકાર્ડની નોંધણી/સુધારા તથા ઉપયોગ માટે અગત્યની જાણકારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી હાલની સ્થિતીએ આધારકાર્ડ એ ખુબ જ અગત્યનો દસ્તાવેજ છે. સદર આધારકાર્ડ નોંધણી/સુધારા તથા ઉપયોગ સંબંધિત કેટલીક…
નવસારી: પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ૯ ફેબ્રુઆરી સુધી સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) ૨.૦ (PMAY-G 2.0) અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા તથા કાચા આવાસ ધરાવતા…
નવસારી જિલ્લાના નાંદરખા અને સુરખાઈ ના ગેરકાયદેસર બાંધકામ ની આકારણી રદ કરવામાં ગ્રામ પંચાયત ને રસ નથી કે કેમ?
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી J.S.D:2 અને S&D નામક બિલ્ડીંગો ગેરકાયદેસર હોવાની લેખિત ફરિયાદો બાદ પણ કાયદેસર ના પગલાં લેવામાં તંત્ર…
અખિલ.ભા.વિ.પ.આયામના એગ્રીવિઝન પ્રાંત સંયોજક તરીકે કેશવભાઈ ની નિમણુંક થતાં જન જાતીય ક્ષેત્રનું ગૌરવ વધાર્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ૫૬ માં પ્રદેશ અધિવેશન, કર્ણાવતી ખાતે થયેલ વર્ષ ૨૦૨૪-૨૫ ની નૂતન…
Navsari: ગણદેવી ખાતે યોજાયેલ આયુષ મેળામાં આયુર્વેદ અપનાવી સ્વસ્થ રહેવા તેમજ આધુનિકરણથી દૂર રહેવાની અપીલ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી “દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અને એક કદમ સ્વસ્થ ભારત તરફ” યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને…










