NETRANG
-
નેત્રંગ તાલુકામાં ભારે વરસાદને પગલે મૌઝા ગામમાં તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે મૌઝા ગામના લુહાર ફળિયામાં…
-
નેત્રંગમાં ૧૦ કલાકમાં પોણા ૧૧ ઇંચ વરસાદ, અમરાવતી નદી સહિત તમામ નદી-નાળાઓમાં ધોડાપૂર, ૩૭ ગામોને એલર્ટ
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ હવામાન ખાતાની આગાહી મુજબ નેત્રંગ નગર સહિત સમગ્ર પંથકમાં ગઈકાલે રાત્રિના ૨…
-
નેત્રંગ મામલતદારના અધ્યક્ષસ્થાને સંભવિત ભારે વરસાદને અનુલક્ષીને આપત્તિ વ્યવસ્થાપન અંગે સમીક્ષા બેઠક યોજાઈ…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ મામલતદાર કલ્પેશ બી. ગળિયા (GAS) ના અધ્યક્ષસ્થાને છેલ્લા બે દિવસ દરમિયાન…
-
પી એમ શ્રી શાળા જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર ખાતે ૫૩મા રાષ્ટ્રીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૬નું ભવ્ય આયોજન
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ પી એમ શ્રી શાળા જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર ખાતે ૫૩મા રાષ્ટ્રીય બાલ…
-
મૌઝા ગામે SRF ફાઉન્ડેશન દ્વારા ‘સામુદાયિક સમન્વય અને શિક્ષણ સંમેલન’ યોજાયું: ૨૦૦થી વધુ ગ્રામજનોએ લીધો શાળા વિકાસનો સંકલ્પ….
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ તલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા, મૌઝા…
-
નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદ, ૧૦ કલાકમાં ૧૧ ઇંચ, અમરાવતી નદી બે કાંઠે વહી નેત્રંગ પોલીસ તેમજ તાલુકા વહીવટીતંત્ર એલર્ટ…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ પંથકમાં ગઈકાલ રાત્રિથી શરૂ થયેલ ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગઈકાલે…
-
નેત્રંગના સમકિત વિનોદભાઈ શાહની બાર્કના પીએચ.ડી. કાર્યક્રમમાં JRF-2026 તરીકે પસંદગી…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ: નેત્રંગ તાલુકા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. નેત્રંગના રહેવાસી અને પ્રતિભાશાળી વિદ્યાર્થી…
-
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે શ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન યોજાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગ દર્શન હેઠળ ગાંધીયુગના…
-
ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં…
ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં.. બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા…
-
“વિષ્ણુપુરાણ : એક દાર્શનિક અધ્યયન” માં વસાવા નરેશભાઈ ભારજીભાઈએ પીએચ. ડી સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ શ્રી જે.બી. ધારૂકાવાળા મહિલા આર્ટસ કોલેજ, સુરતના સંસ્કૃત…









