NETRANG
ચાંદીપુરા વાયરસ ને લઇ ને નેત્રંગ નગરમા આરોગ્ય વિભાગ ની ૧૦ ટીમ થકી જંતુનાશક પાવડર નો છંટકાવ ની કામગીરી ચાલી રહી છે.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૩૧-૦૭-૨૪. રાજયભરમા છેલ્લા કેટલાક સમયથી જીવલેણ ચાંદીપુરા વાયરસે પોતાનો વિકરાળ પંજો ફેલાવતા નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે…
નેત્રંગ રેફરલ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટર્સના ખાળકુવાનુ પાણી રોગચાળો ફેલાવવાનુ કેન્દ્ર બિંદુ બની રહ્યુ છે. તેવા સંજોગોમા આરોગ્ય વિભાગ મુખ્ય સમસ્યાનું નિરાકરણ કરવાના બદલે હોસ્પિટલ નુ રંગરોગન કરાવી રહ્યુ છે.
. બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૩૧/૦૭/૨૦૨૪ નેત્રંગ નગરમા સતત વરસાદ ને લઇ ને નગરના રોડ રસ્તાઓ કાદવકીચડ થી ખદબદી રહ્યા…
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે ‘RUSA’ અંતર્ગત “BASIC COURSE IN STOCK MARKET” સર્ટીફીકેટ કોર્સ થયો.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૩૧-૦૭-૨૦૨૪. નેત્રંગ તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ ‘RUSA’ અંતર્ગત “BASIC…
નેત્રંગ તાલુકામાં શિક્ષકો દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને તાલુકા વાસીઓને જાગૃતિ કરવામાં આવ્યા
નેત્રંગ તાલુકામાં શિક્ષકો દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને તાલુકા વાસીઓને જાગૃતિ કરવામાં આવ્યા બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૭/૦૭/૨૦૨૪ રાજય ભરમા ચાંદીપુરા…
નેત્રંગ પોલીસ સ્ટેશનમા પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે થવા આઉટ પોસ્ટ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુકાશે.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૭/૦૭/૨૦૨૪ રાજય સરકાર થકી પોલીસ વિભાગમા છેલ્લા કેટલાક વર્ષ થી કેટલીક જગ્યાઓ ખાલી હતી.જેને…
પ્રાથમિક શાળા ભાંગોરીયા(બલ) અને SRF ફાઉન્ડેશનના સહકારથી શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૭/૦૬/૨૦૨૪ નેત્રંગ:- બાળકોના શૈક્ષણિક વિકાસ અને શાળાના ભૌતિક વિકાસ તેમજ વાલીઓ શાળામાં લીડરશીપ લઇ…
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સ્ટોપ ડાયેરિયા અભિયાન અંતર્ગત આઈ.ઈ.સી પ્રવૃત્તિ હેઠળ આરોગ્ય વિભાગ અને એસ.બી.એમ કર્મચારીઓ દ્નારા વિવિધ પ્રવૃતિ હાથ ધરાઈ
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૬/૦૭/૨૦૨૪ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખુટ, મોવી ગામો ખાતે સ્ટોપ ડાયેરિયા અભિયાન અંતર્ગત આઈ.ઈ.સી પ્રવૃત્તિ હેઠળ ચાંદીપુરા…
નેત્રંગ : પ્રાથમિક કન્યા શાળા ખાતે શિક્ષા સપ્તાહ ઉજવણી કરવામાં આવી.
નેત્રંગ : પ્રાથમિક કન્યા શાળા ખાતે શિક્ષા સપ્તાહ ઉજવણી કરવામાં આવી બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૪/૦૭/૨૦૨૪ નેત્રંગ ટાઉનના ગાંધી બજાર…
ચાંદીપુરા વાયરસ તેમજ મલેરિયા,ડેન્ગ્યુ,ચિકનગુનીયા સહિત પાણીજન્ય રોગચાળોના વકરે તે પહેલા નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગે વરસતા વરસાદ મા સર્વે તેમજ દવા છંટકાવ ની કામગીરી કરી.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૩/૦૭/૨૦૨૪ ગુજરાત ચાંદીપુરા વાયરસનાં પગલે નેત્રંગ આરોગ્ય તંત્ર એક્ષનામાં મોડમાં આવ્યું છે ત્યારે તાલુકા હેલ્થ…
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ચાંદીપુર વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ મડી આવ્યો…
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ચાંદીપુર વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ મડી આવ્યો.. બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૩/૦૭/૨૦૨૪ …










