RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ શહેરમાં અવાજનું પ્રદૂષણ ફેલાવવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે…
Rajkot: “પડધરીના ગૌરવના સ્મિતને ખીલવતો આર.બી.એસ.કે. કાર્યક્રમ” રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ગૌરવની હોઠ અને તાળવાની જન્મજાત ક્ષતિ દૂર કરાઈ
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી છેલ્લા એક વર્ષમાં કલેફ્ટ લીપ અને પેલેટ ધરાવતા ૩૪ બાળકોનું સ્ક્રીનીંગ: ૧૧ ઓપરેશન,…
Rajkot: સરસ મેળાના સથવારે કચ્છની કલા રાજકોટનાં આંગણે
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : રાધિકા વ્યાસ, માર્ગી મહેતા સરસ મેળામાં ૬ દિવસમાં રૂ. ૩૦ હજારની કચ્છી ભરતગૂંથણની ચીજવસ્તુઓનું વેચાણ…
Rajkot: હીટવેવ સામે લડવા સજ્જ રહીએ, ગરમીમાં ‘લૂ’ લાગવાથી બચીએ
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સંકલન : માર્ગી મહેતા જાણો.. હીટ સ્ટ્રોકને સંલગ્ન વિસ્તૃત જાણકારી : ગરમી દઝાડે તે પહેલા ચેતી જાવ..…
Rajkot: તરબૂચ-ટેટી સહિતના રોકડીયા પાક થકી રોકડી કમાણી કરતો બોડીઘોડી ગામનો પ્રગતિશીલ ખેડૂત પરિવાર
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સાફલ્ય ગાથા – સંદીપ કાનાણી ગુજરાત સરકારનો આભાર કે ‘પ્લાસ્ટિક મલ્ચિંગ’ માટે ‘ક્રોપ કવર’ની સહાય ખૂબ સરળતાથી…
Rajkot: રાજકોટ શહેરના ૩૬ જેટલા સ્થળોને “નો ડ્રોન ઝોન” જાહેર કરાયા
તા.૩૦/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેર વિસ્તારમાં સુરક્ષા અર્થે પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા દ્વારા રાજકોટ શહેરમાં આવેલ સરકારી કચેરીઓ,…
Rajkot: ઉનાળામાં કપાસના પાકને ગુલાબી ઈયળથી બચાવવાના ઉપાયો
તા.૩૦/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખરીફ ઋતુમાં ખેતરમાં ગુલાબી ઈયળ/પિંક બૉલવૉર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા માટે ઉનાળામાં અગમચેતીના પગલાં અંગે…
Rajkot: જિલ્લાના ખેડૂતોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ
તા.૩૦/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના ખેતી કરતા ખેડૂત મિત્રોએ વર્ષ ૨૦૨૫-૨૬ની ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ…
Rajkot: “નેશનલ મિશન એડીબલ ઓઇલ- ઓઈલસીડ” યોજનામાં વેલ્યુ ચેઈન પાર્ટનર તરીકે જોડાવા ૧૦ મે સુધી અરજી કરી શકાશે
તા.૩૦/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: “નેશનલ મિશન એડીબલ ઓઇલ- ઓઈલસીડ” યોજના અંતર્ગત જિલ્લામાં ૨૦૨૫-૨૬ના વર્ષ માટે વેલ્યુ ચેઈન પાર્ટનર તરીકે કામગીરીમાં…
Rajkot: માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તિકાઓને આવકારતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ
તા.૩૦/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: “માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત થતાં વિવિધ પુસ્તિકાઓ અમને ખૂબ ઉપયોગી નીવડે છે.” આ શબ્દો છે…






