RAJKOT CITY / TALUKO
Rajkot: વિંછિયાના ખડકાણા ગામમાં તળાવ ઊંડું ઉતારતા શ્રમિકો માટે છાંયડા સાથે ઠંડકની વ્યવસ્થા
તા.૨૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગરમીમાં કામ કરતા શ્રમિકોને પંચાયત દ્વારા આઇસક્રીમ વિતરણ કરાયું Rajkot: હાલ ઉનાળાની આકરી ગરમીની અસરોથી બચવા જિલ્લા…
Rajkot: વીંછીયા તાલુકાના સનાળી ગામે લાગેલી આગને ફાયર ફાઈટરની ટીમ સત્વરે કાબુમાં લીધી: વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કરાઈ
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગતરોજ રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના સનાળી ગામે સ્મશાનની સામે બાવળ તથા ઘાસના જથ્થા ઉપરથી પસાર થતી…
Rajkot: ગુલાબી ઇયળ-પિંક બૉલવૉર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા અનુરોધ
તા.૨૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વર્ષ-૨૦૨૫માં ખરીફ ઋતુમાં ખેતરમાં ગુલાબી ઇયળ-પિંક બૉલવૉર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા માટે હાલ ઉનાળામાં અગમચેતીના…
Dhoraji: ધોરાજી હોસ્પિટલમાં લાગી આગ: સાવચેતીના પગલાં સાથે જાનહાનિ ટળી: મોકડ્રીલ જાહેર કરાઈ
તા.૨૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: ધોરાજી શહેરની હોસ્પિટલ ખાતે આગ લાગી હતી.જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાત્કાલિક ડિઝાસ્ટર કચેરીને જાણ કરાતા…
Rajkot: રાજકોટ જિલ્લાના બાળકો, યુવાનો પર્વતારોહણ માટે થઈ જાઓ તૈયાર, ઓસમ ખાતે સરકાર દ્વારા યોજાશે પર્વતારોહણની સાહસિક શિબિર
તા.૨૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા યુવા…
Rajkot: ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં યોજાયું ‘મા–બેટી સંમેલન’ મેયરશ્રી નયનાબેન પેઢડીયાની અધ્યક્ષતામાં “પોષણ પખવાડિયા”નું સમાપન
તા.૨૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આંગણવાડી બહેનો ભૂલકાંઓની સારસંભાળ રાખીને માતા યશોદાની ભૂમિકા સુપેરે નિભાવી રહી છે : – મેયરશ્રી Rajkot: રાજકોટ…
Rajkot: રાજકોટ ખાતે યોજાયેલ રાજયકક્ષાની ખેલ મહાકુંભ ૩.૦ બેડમિન્ટન સ્પર્ધા સંપન્ન: વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાયા
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા…
Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર લાઇસન્સ વિના વાહન ચલાવતા ટીનેજર્સના વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપતા પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા…
Rajkot: રાજકોટ જિલ્લામાં “મનરેગા” યોજના અંતર્ગત રોજગારીનો લાભ લેવા શ્રમિકોને અનુરોધ
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મનરેગા’ના વ્યક્તિગત અને સામૂહિક કુલ ૩૫૦ તેમજ ૧૫૯ ગ્રામ પંચાયતમાં કામ પ્રગતિ હેઠળ: ૩૪૯૬ શ્રમિકોને રોજગારી સાથે…
Rajkot: “પોષણ અભિયાન – ૨૦૨૫”આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કિશોરીઓને ન્યુટ્રીશન અંગે સમજ અપાઈ
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્યભરમાં પોષણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ કોર્પોરેશન બાળવિકાસ યોજના અધિકારીશ્રી પૂજાબેન જોષીના અધ્યક્ષસ્થાને પૂર્ણા…









