RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી
તા.૨૮/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સાધકોએ ધ્યાન અને યોગથી કરી આદિયોગીની ઉપાસના Rajkot: ગુજરાત સરકાર દેશની સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરવા…
Rajkot: “વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનીકરણ થકી વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્ત બનાવવા” ની થીમ સાથે ૨૮ ફેબ્રુઆરીએ “નેશનલ સાયન્સ ડે” ની ઉજવણી
તા.૨૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ખાસ લેખ – જીતેન્દ્ર નિમાવત,રાજ લક્કડ, રાજકોટ રાજકોટમાં આવેલું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર – અત્યાર સુધીમાં…
Rajkot: અનાથ બાળકને મળી માતાની મમતા અને પિતાની છત્રછાયા રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિમલકીર્તિ ચક્રવર્તીના હસ્તે દિવ્યાંગ બાળકને દત્તક લેતું વિદેશી દંપતી
તા.૨૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વહીવટી તંત્રના પ્રયાસોથી કાઠીયાવાડ બાલાશ્રમ આશ્રિત બાળકને મળી પરિવારની હુંફ Rajkot: દરેક બાળકને વાલીના વાત્સલ્ય અને પ્રેમાળ…
Rajkot: “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અન્વયે હૃદયની ખામી અને લિવરના કેન્સરની વિનામૂલ્યે સારવાર થકી જેતપુરની સુમેરાને મળ્યુ નવજીવન
તા.૨૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સરકારશ્રીના “રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ જરૂરિયાતવાળા બાળકોની ગંભીર બીમારીની નિ:શુલ્ક સારવાર કરાવી તેમને સ્વસ્થતા પ્રદાન…
Rajkot: રાજકોટ જિલ્લાના લોકોને સપનાનું ઘર મેળવવાની વધુ એક તક રાજકોટ જિલ્લાના ૫૪૩ ગામોના પી.એમ.આવાસ અંતર્ગત સર્વેક્ષણ કરાયું: ૩૮૭૨ લાભાર્થીઓને મળશે ઘરનું ઘર
તા. ૧૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રાજકોટ જિલ્લામાં કાચા મકાન સહિતના ઘરવિહોણા જરૂરિયાતમંદ પરિવારોને પોતાના સપનાંનું…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને નવાગામ ખાતે રાત્રિ સભા યોજાઈ
તા.૨૫/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને નવાગામ ખાતે રાત્રિ સભા યોજાઈ હતી.ગ્રામજનોએ આ પ્રસંગે મંત્રીશ્રીનું સ્વાગત…
Rajkot: રાજકોટ શહેરમાં હથિયારબંધી
તા.૨૫/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં ધાર્મિક શોભાયાત્રા, વિવિધ તહેવારોની ઉજવણી તેમજ વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા…
Rajkot: “ટીબી મુક્ત ભારતનું આહવાન, રાખીએ સૌ આપણું ધ્યાન” રાજકોટ ખાતે “ટીબી નિર્મુલન” અભિયાન અન્વયે એકસ-રે પરીક્ષણ કેમ્પ યોજાયો
તા.૨૫/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દેશમાંથી ટી.બી.નાબુદ કરવા હરહંમેશ કટીબધ્ધ રહે છે. જે અનુસંધાને…
Rajkot: રાજકોટ જિલ્લાની આરોગ્ય શાખા બાળકોની સ્વાસ્થ્ય સુખાકારી અર્થે પ્રયાસશીલ
તા.૨૫/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત અતિગંભીર બીમારી ધરાવતા ૧૭૫ બાળકોને સુપર સ્પેશ્યાલીસ્ટ દ્વારા સારવાર નિઃશુલ્ક અપાઈ “મિશન…
Rajkot: સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ
તા.૨૫/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારા ધાર્મિક શોભાયાત્રાઓ અને તહેવારો તેમજ રેલીઓ/ધરણાઓના કાર્યક્રમો તેમજ આતંકવાદી પ્રવૃતિઓને ધ્યાને…








