RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં રાજમાર્ગો ઉપર વિજ્ઞાન રેલી નીકળી રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણીમાં વિજ્ઞાન મેળો – વિજ્ઞાન રેલી યોજાઈ
તા.૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વિજ્ઞાન જાથા અને ન્યુ પરિમલ સ્કૂલ ઉપક્રમે વિજ્ઞાન રેલી વિજ્ઞાન મેળો ખુલ્લુ મુક્તા સાંસદ પુરષોત્તમભાઈ રૂપાલા…
Rajkot: રાજકોટ તાલુકા પ્રાઈમરી ટીચર્સ લીગ ૨૦૨૫માં ગઢકા કસ્તુરબાધામ ટીમ વિજેતા થઈ
તા.૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: તારીખ ૨૬/૦૨/૨૦૨૫ બુધવારના મહાશિવરાત્રિના દિવસે રાજકોટ તાલુકાના રાજ સમઢીયાળા ગામે રાજકોટ તાલુકા પ્રાઈમરી ટીચર્સ પ્રીમિયર લીગ…
Rajkot: રાજકોટ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ માર્ચે યોજાશે
તા.૨૮/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના નાગરિકોના ગ્રામ્યકક્ષા કે તાલુકાકક્ષાના પ્રશ્નોનો અસરકારક અને ન્યાયીક રીતે ઉકેલ થાય,…
Rajkot: રાજકોટમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી
તા.૨૮/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સાધકોએ ધ્યાન અને યોગથી કરી આદિયોગીની ઉપાસના Rajkot: ગુજરાત સરકાર દેશની સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરવા…
Rajkot: “વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનીકરણ થકી વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્ત બનાવવા” ની થીમ સાથે ૨૮ ફેબ્રુઆરીએ “નેશનલ સાયન્સ ડે” ની ઉજવણી
તા.૨૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ખાસ લેખ – જીતેન્દ્ર નિમાવત,રાજ લક્કડ, રાજકોટ રાજકોટમાં આવેલું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર – અત્યાર સુધીમાં…
Rajkot: અનાથ બાળકને મળી માતાની મમતા અને પિતાની છત્રછાયા રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિમલકીર્તિ ચક્રવર્તીના હસ્તે દિવ્યાંગ બાળકને દત્તક લેતું વિદેશી દંપતી
તા.૨૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વહીવટી તંત્રના પ્રયાસોથી કાઠીયાવાડ બાલાશ્રમ આશ્રિત બાળકને મળી પરિવારની હુંફ Rajkot: દરેક બાળકને વાલીના વાત્સલ્ય અને પ્રેમાળ…
Rajkot: “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અન્વયે હૃદયની ખામી અને લિવરના કેન્સરની વિનામૂલ્યે સારવાર થકી જેતપુરની સુમેરાને મળ્યુ નવજીવન
તા.૨૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સરકારશ્રીના “રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ જરૂરિયાતવાળા બાળકોની ગંભીર બીમારીની નિ:શુલ્ક સારવાર કરાવી તેમને સ્વસ્થતા પ્રદાન…
Rajkot: રાજકોટ જિલ્લાના લોકોને સપનાનું ઘર મેળવવાની વધુ એક તક રાજકોટ જિલ્લાના ૫૪૩ ગામોના પી.એમ.આવાસ અંતર્ગત સર્વેક્ષણ કરાયું: ૩૮૭૨ લાભાર્થીઓને મળશે ઘરનું ઘર
તા. ૧૭/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રાજકોટ જિલ્લામાં કાચા મકાન સહિતના ઘરવિહોણા જરૂરિયાતમંદ પરિવારોને પોતાના સપનાંનું…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને નવાગામ ખાતે રાત્રિ સભા યોજાઈ
તા.૨૫/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને નવાગામ ખાતે રાત્રિ સભા યોજાઈ હતી.ગ્રામજનોએ આ પ્રસંગે મંત્રીશ્રીનું સ્વાગત…
Rajkot: રાજકોટ શહેરમાં હથિયારબંધી
તા.૨૫/૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં ધાર્મિક શોભાયાત્રા, વિવિધ તહેવારોની ઉજવણી તેમજ વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા…









