RAJKOT CITY / TALUKO
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ અમરાપુર ખાતે પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મદિન નિર્મિતે પુષ્પાંજલી અર્પણ કરી
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા વિંછીયા તાલુકાનાં અમરાપુર ખાતે વિવિધ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. અમરાપુર ખાતે મંત્રીશ્રીએ…
Rajkot: વીંછીયા ખાતે સફાઇ અભિયાનાં સામેલ થતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા વિંછીયા ખાતે સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાયા હતા. જળસંપત્તિ અને પાણી…
Rajkot: ૨૬ સપ્ટેમ્બર: વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસે વાત એક પ્રેરણાદાયી બુઝુર્ગની
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા પોલિથીનનો વપરાશ રોકવા વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરતા રાજકોટના ૭૩ વર્ષીય શ્રી કાંતિલાલ…
Rajkot: સૌરાષ્ટ્રમાં છ લાખ એકર ખેતજમીનને ખરીફ, રવિ, ઉનાળુ પાક માટે પૂરતું પાણી મળી રહેશે
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સારા વરસાદ, સૌની યોજના દ્વારા ઠલવાયેલા પાણીના લીધે સૌરાષ્ટ્રના જળાશયોમાં ૯૦ ટકા જળરાશિ ઉપલબ્ધ જળસંપત્તિ મંત્રી શ્રી…
Rajkot: રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે ૨૬મીએ રોજગાર ભરતીમેળો યોજાશે
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુ મહિલા હોમ સાયન્સ કોલેજ અને સ્વ. એમ. જે. કુંડલીયા…
Rajkot: રાજકોટ જિલ્લાના ડુંગળી ઉત્પાદક ખેડૂતો માટે પ્રાઈઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજનામાં અરજી જમા કરાવવાની અંતિમ તક
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ : ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્શશન સ્કીમ હેઠળ…
Rajkot: રાજકોટની અહલ્યાભાઈ હોલકર પ્રાથમિક શાળા ખાતે ગણિત, પર્યાવરણ અને વિજ્ઞાન વિષયો પર વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરાઈ
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: શાળામાં વિદ્યાર્થીઓ વિવિધ વિષયોના અભ્યાસ સાથે પ્રાયોગિક કાર્યને અમલમાં લાવે ત્યારે જ અભ્યાસ સંપૂર્ણ થયો કહેવાય.…
Rajkot: રાજકોટનાં રેલનગર સેજામાં સગર્ભા બહેનોને પ્રોટીન પાવડર અને પોષણ કીટ વિતરણ કરાઈ
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન વોર્ડ નંબર ૩ના સેજા રેલનગર-૨ માં ૭૫ જેટલા સગર્ભા બહેનોને પ્રોટીન પાવડર અને…
Lodhika: લોધીકા આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે “પોષણ ઉત્સવ–૨૦૨૫” યોજાયો
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મેદસ્વિતામુકત ગુજરાત અભિયાન અન્વયે નાગરિકોને પોષક આહાર અપનાવવા અને જંક ફુડનો ઉપયોગ ટાળવા અંગે જાગૃત કરાયા Rajkot,…
Jasdan: સ્વચ્છોત્સવ-૨૦૨૫” : જસદણમાં સફાઈ અભિયાન અંગે લોકોને જાગૃત કરાયા
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વ્ચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે.…









