RAJKOT CITY / TALUKO
Rajkot: ગુજરાત જોડો” અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૧૪/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં “ગુજરાત જોડો” અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી લીગલ સેલ…
Rajkot: રાજકોટમાં સેવા ભારતી દ્વારા તહેવાર નિમિત્તે વ્યાજબી ભાવે કરાયું ફરસાણ-મીઠાઈની ૩૮૦૦ કિટનું વિતરણ
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ મહાનગરમાં અમૂલ સર્કલ પાસે આવેલા સેવા ભારતી ભવન દ્વારા જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આજરોજ ખૂબ જ…
Rajkot: રાજકોટ એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી મોક એકસરસાઈઝ યોજાઈ
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આગામી દેશનો તહેવાર એવા ૧૫મી ઓગસ્ટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી…
Rajkot: શૌર્યનું સિંદૂર – લોકમેળો ૨૦૨૫ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ લોકમેળા સંદર્ભે મોકડ્રીલ યોજાઈ : આપાતકાલીન સ્થિતિમાં કામગીરી કરવા તમામ ટીમની સજ્જતા ચકાસવામાં આવી
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: તા. ૧૩ ઓગસ્ટનાં રોજ બપોરના એકાદ વાગ્યાની આસપાસ “શૌર્યનું સિંદૂર-૨૦૨૫” લોકમેળામાં ઊંચા ફજર-ફાળકામાં સર્જાયેલી કોઈ ટેક્નિકલ…
Rajkot: કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશે “શૌર્યનું સિંદુર” લોકમેળા-૨૦૨૫ના સ્થળની મુલાકાત લીધી: વ્યવસ્થાઓ અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા અધિકારીઓને સૂચના – માર્ગદર્શન આપ્યા
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે…
Rajkot: રાજકોટ જિલ્લો બન્યો તિરંગામય: વિવિધ તાલુકાઓમાં “હર ઘર તિરંગા” યાત્રામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દેશભક્તિના અનેરા ઉત્સવ એવા “હર ઘર તિરંગા” અભિયાનમાં નાગરિકો તિરંગા યાત્રામાં જોડાઈને દેશપ્રેમ વ્યક્ત કરે છે.…
Rajkot: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લામાં પ્રથમવાર એકસાથે કુલ ૧૦૯ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર લોધીકા તાલુકાના મેટોડા ગામ ખાતે ૧૪ ઓગસ્ટે ૧૨૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનારી ૧૦૩ આંગણવાડીનું ખાતમુહૂર્ત અને ૫૧…
Rajkot: એકતા, સંસ્કૃતિ અને મનોરંજનની ત્રિવેણી સમાન ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાને માણવા નગરજનોમાં અનેરો થનગનાટ
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : રાજકુમાર રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ, હેન્ડીક્રાફટના ૨૦૦થી વધુ સ્ટોલ, ૫૦ જેટલા નાના મોટા ફજર-ફાળકામાં મહાલશે માનવ…
Rajkot: રાજકોટ જિલ્લાકક્ષાના ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે તરઘડીમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે રિહર્સલ યોજાયું
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાના ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે.…
Rajkot: કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ “શૌર્યનું સિંદુર” લોકમેળા-૨૦૨૫માં ભીડ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનની તાલીમ યોજાઇ
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર હેમુ ગઢવી હોલ ખાતે “ક્રાઉડ મેનેજમેન્ટ” વર્કશોપમાં જિલ્લાના અધિકારીશ્રીઓ જોડાયા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તજજ્ઞોએ આપત્તિ વખતે ક્ષમતાવર્ધન અંગે…










