RAJKOT CITY / TALUKO
Rajkot: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીશ્રી એકનાથ શિંદે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચતા સ્વાગત કરાયું
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મહારાષ્ટ્રના રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આજે રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય…
Rajkot: રાજકોટના ‘શૌર્યનું સિંદૂર-લોકમેળા’માં પાંચ દિવસ સુધી જામશે સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અઘોરી ગૃપ, અલ્પાબેન પટેલ, રૂજુ જાદવ ગૃપ, રાજદાન ગઢવી, અનિરુદ્ધ આહીરના મુખ્ય કાર્યક્રમો લોકોના મનોરંજન માટે બપોરે…
Rajkot: પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં યોજાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા’
તા.૧૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મહામૂલી આઝાદીમાં આવતા વિઘ્નરૂપ પરિબળો સામે હંમેશા જાગૃત રહેવું જોઈએ ‘હર ઘર તિરંગા’ અભિયાન થકી દેશવાસીઓના હદયમાં…
એપાર્ટમેન્ટનાં ચોકીદારની 5 વર્ષની પુત્રીને 17 વર્ષના તરૂણે ઉપાડી જઈ દૂષ્કર્મ ગુજાર્યા
રાજકોટ, : શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટનાં ચોકીદારની 5 વર્ષની પુત્રીને 17 વર્ષના તરૂણે ઉપાડી જઈ…
Lodhika: લોધીકા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં યોજાયો
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Lodhika: ગઈકાલે લોધિકા તાલુકામાં લોધીકા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં ખૂબ મોટી…
Rajkot: “હર ઘર તિરંગા” અભિયાન અન્વયે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પોસ્ટ કાર્ડ, ચિત્રો, રંગોળી, સેલ્ફી પોઈન્ટ, રેલી સહિતની પ્રવૃત્તિઓ યોજાઈ Rajkot: દેશભક્તિના અનેરા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે “હર…
Rajkot: ‘હર ઘર તિરંગા’: રાજકોટ જિલ્લાની ૧૪૦૦ શાળાઓમાં ઉત્સાહભેર યોજાઈ વિવિધ પ્રવૃત્તિઓ
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પોર્ટલ પર વિવિધ પ્રવૃત્તિઓના ૫૨૦૦થી વધુ ફોટોગ્રાફ અપલોડ કરાયા Rajkot: હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી…
Rajkot: ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાતા ગ્રામીણ શાળાના વિદ્યાર્થીઓ
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર બાળકોમાં દેશપ્રેમ ઉજાગર કરવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન Rajkot: રાજકોટ જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ‘હર ઘર તિરંગા’…
Gondal: ગોંડલમાં પોલીસ અને જનપ્રતિનિધિઓ વચ્ચે સેતુ સાધવા પરિસંવાદ યોજાયો
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સામાન્ય વિવાદોને પોલીસના ધ્યાનમાં લાવી, મોટા ગુના બનતા અટકાવવા પર ભાર મુકતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંઘ…
Rajkot: ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનની ટીમે લાખોના દાગીના અને રોકડ પરત કરીને ઈમાનદારી દાખવી
તા.૧૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન સેવા અનેક લોકોના જીવન બચાવવા માટે આશીર્વાદ સમાન બની છે. સાથસાથે…










