RAJKOT CITY / TALUKO
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં અમરાપુર ખાતે “વૈજ્ઞાનિક જ્ઞાનવર્ધક સંવાદ અને અંતરિક્ષ પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો
તા.૮/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓએ અવકાશીય ક્ષેત્રના વિવિધ જીવંત મોડલ નિહાળી રોમાંચ અનુભવ્યો Rajkot: જળ સંપત્તિ અને પાણી પુરવઠા…
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની લોગો મેકીંગમાં સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરિત કરાયા
તા.૮/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે ગુજરાત સરકારની લોગો મેકીંગ સ્પર્ધાનાં…
Rajkot: રાજકોટમાં બાલભવન ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે ચિત્ર સ્પર્ધા યોજાઈ
તા.૮/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આગામી સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણી રૂપે સમગ્ર ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. આ…
Rajkot: “નારી વંદન ઉત્સવ” અંતર્ગત ‘કામકાજનાં સ્થળે મહિલાઓની જાતીય સતામણી’ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
તા.૮/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વૃશાલી કાંબલે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મહિલાલક્ષી…
Rajkot: રાજકોટ ‘જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૫-૨૬ માટે અરજીપત્રકો મગાવાયા
તા.૮/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ શહેર-ગ્રામ્યના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે* Rajkot: ગુજરાત સરકારના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ…
રાજકોટના કણકોટ ખાતેની સરકારી Rajkot: ઈજનેરી કોલેજમાં એપ્રેન્ટિસશીપ માટેની પ્રક્રિયા
તા.૮/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકારની નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ(NATS) અને ગુજરાતની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના(MAY) અંતર્ગત કમિશનરશ્રી, ટેકનિકલ શિક્ષણ કચેરી,…
Rajkot: તરઘડિયામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મગફળીના પાક વિષયક બે દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ
તા.૮/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર, ખાતર વ્યવસ્થાપન, નિંદામણ નિયંત્રણ અને પિયત વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું Rajkot: રાજકોટ તાલુકાના તરઘડિયા…
Rajkot: રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર યોજાઈ સંસ્કૃત ગૌરવ પદયાત્રા: મેયર શ્રી નયનાબેન પેઢડીયા અને ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો શુભારંભ
તા.૮/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સંસ્કૃત ગૌરવ પદયાત્રામાં જોડાતાં ૧૭૦૦ વિદ્યાર્થીઓ : પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબ્લો પ્રદર્શિત કરાયા સંસ્કૃત ભાષાને શીખીએ,…
Rajkot: કલેક્ટરશ્રી ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને “જિલ્લા માર્ગ સલામતી સમિતિ”ની બેઠક યોજાઈ
તા.૫/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગેરકાયદે ગેપ-ઈનમીડિયન તોડનાર લોકો વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી તથા ક્વિક રિસ્પોન્સ સાથે રોડ-રસ્તા રિપેરિંગની કામગીરી કરવા સંબંધિત…
Rajkot: નેશનલ હાઈવેથી નવાગામ (આણંદપર) એપ્રોચ રોડ પરનો આર્ચ ટાઈપ માઈનર બ્રિજ ભારે વાહનો માટે બંધ
તા.૫/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ભારે વાહનોની આવન-જાવન માટે ડાયવર્ઝન જાહેર કરાયું Rajkot: નેશનલ હાઈવેથી નવાગામ (આણંદપર) એપ્રોચ રોડ પર આવેલો રાજાશાહી…








