RAJKOT CITY / TALUKO
Rajkot: GJ 03 PJ સિરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો માટે રી-ઓકશન યોજાશે
તા.૨૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મોટર કાર પ્રકારના વાહનો માટે GJ 03 PJ સિરીઝના ગોલ્ડન,સિલ્વર નંબરો માટે રી-ઓક્શન તા.૨૯/૦૮/૨૦૨૫થી શરૂ કરવામાં…
Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ આઈ.ટી.આઈ. ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
તા.૨૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિદ્યાર્થીઓએ બનાવેલ ટ્રોલી, ટ્રેકટર, ઘર વપરાશ માટેની સેન્સર લાઇટ, ટનલ માટેના વાયરીંગ અને વિદ્યુત ઉપકરણો નિહાળી છાત્રો…
Rajkot: રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૨૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જુલાઈ માસમાં ૩૫૨૧ મે.ટન ઘઉં, ૨૩૮૭ મે.ટન ચોખાનું વિતરણ કરાયું Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના…
Lodhika: લોધિકાના જશવંતપુર ગામ જવાના રસ્તે કોઝવેના પાણીમાં ફસાયેલ વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ
તા.૨૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વહીવટી તંત્ર, ફાયર, પોલીસ, હેલ્થ વિભાગની ત્વરિત કામગીરીથી યુવકનો જીવ બચાવ્યો લોધિકા મામલતદાર દ્વારા સમગ્ર ઘટના ફ્લડની…
Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.૨૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શહેરના પ્રવેશના માર્ગો પર પડેલા ખાડા તત્કાલ પૂરવા સૂચના અપાઈ તમામ વિભાગોને પ્રો-એક્ટિવ અભિગમ સાથે કામ કરવા…
Rajkot: રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે ૭ એ.સી. બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા સાંસદ અને ધારાસભ્યો
તા.૨૨/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મહાનુભાવોએ બસનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી Rajkot: રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદશ્રી પુરુષોતમભાઈ રૂપાલા તેમજ…
Rajkot: પાટણવાવ ઓસમ ડુંગરના સાનિધ્યમાં ઢંકગિરી તીર્થમાં ‘ઉપધાન તપ આરાધના’ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પ્રથમ પ્રવેશ ૨ જી ઓક્ટોબર, ગુરુવાર તેમજ દ્વિતિય પ્રવેશ ૪ ઓક્ટોબરને શનિવારના રોજ Rajkot: શ્રી શત્રુંજય મહાતીર્થની…
Rajkot: રાજ્યકક્ષાની “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા”માં રાજકોટના આયોજકો ભાગ લઈ શકશેઃ વિજેતાને લાખો રૂપિયાના પુરસ્કાર
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મેજર ધ્યાનચંદના જન્મદિન – “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લામાં ૨૯થી ૩૧ ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટસ્…
Gondal: ગોંડલમાં ભીના કચરા અને સૂકા કચરાના વર્ગીકરણની સમજ આપતું શેરીનાટક ભજવાયું
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન – અર્બન’ હેઠળ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે…
Jetpur: જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા શેરીનાટકના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ અપાયો
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાની જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન – અર્બન’ હેઠળ શેરીનાટકના માધ્યમથી લોકોને સ્વચ્છતા…








