RAJKOT CITY / TALUKO
Rajkot: નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત જનમંગલ પક્ષને જિલ્લા ચૂંટણી અધિકારીની કારણદર્શક નોટિસ
તા.૨૧/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જનમંગલ પક્ષને ૨૬મીએ સુનાવણીમાં હજાર રહેવા ફરમાન Rajkot: ભારતના ચૂંટણી પંચે વર્ષ ૨૦૧૯થી છેલ્લા ૬ વર્ષમાં ચૂંટણી…
Rajkot: ૨૧ ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના ભારતીય હવામાન વિભાગે (આઇ.એમ.ડી.) સૌરાષ્ટ્રમાં તા.…
Rajkot: ડેન્ગ્યુથી બચવા આટલી તકેદારી રાખીએ
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ચોમાસાની ઋતુમાં એડીસ મચ્છર વધુ સક્રિય હોય છે.જેથી દરેક વ્યક્તિ અને પરિવારે ડેન્ગ્યુથી બચવા કાળજી રાખવી…
Jasdan: સ્વચ્છ ભારત મિશન – જસદણમાં ચાલી રહેલી સઘન સફાઈ ઝુંબેશની કામગીરી
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનને જનજન સુધી પહોંચાડી પૂ. ગાંધીજીની ૧૫૦ મી જન્મ…
Jasdan: જસદણમાં શેરી નાટક અને ભવાઈથી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નગરપાલિકા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા અંગેનું વિશેષ જનજાગૃતિ અભિયાન Rajkot, Jasdan: ‘‘ભાઈઓ-બહેનો.. ભીનો કચરો મને આપો, સૂકો કચરો…
Rajkot: રાજકોટમાં ‘નેશનલ સ્પોર્ટસ્ ડે’ નિમિત્તે ૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી રમતોત્સવ યોજાશે
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ત્રણ દિવસ સુધી રમત-ગમતને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ ૨૯ ઓગસ્ટ સમગ્ર…
Rajkot: પ્રાકૃતિક કૃષિના કલ્પવૃક્ષ સમાન લીમડો ‘ગ્રામ્યજીવનની ફાર્મસી’ એવો લીમડો જમીન સુધારક તરીકે ઉપયોગી
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સંકલન : માર્ગી મહેતા Rajkot: આપણા દેશમાં લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ, પાકરક્ષક…
Rajkot: હાલો માનવીયું તરણેતરના મેળે જો…. હાલો રે હાલો તરણેતર મેળે જઈએ…
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિશેષ અહેવાલ:- શક્તિ મુંધવા, ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર: તરણેતરનો મેળો: શ્રદ્ધા, સૌંદર્ય અને સંસ્કૃતિનો અનોખો સંગમ…
Rajkot: રાજકોટમાં એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર, ગુજરાત શ્રી સુદીપ્ત ઘોષની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સેમિનાર યોજાયો
તા.૨૦/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત કાર્યરત એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજકોટ એન્જીનીયરિંગ એસોસિએશનના…
Rajkot: વડોદરામાં તા. ૨૭થી વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી મેળો યોજાશે
તા.૧૯/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વાયુસેનામાં અગ્નિવીર બનવા માટે સમગ્ર ગુજરાતના યુવાનો માટે આવી અમૂલ્ય તક Rajkot: ભારતીય વાયુસેના દ્વારા ગુજરાત રાજ્ય…





