RAJKOT CITY / TALUKO
Rajkot: કેબિનેટમંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લામાં અંદાજે રૂ.૧,૨૩૨ લાખના ખર્ચે ૧૦૩ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત તથા રૂ.૫૧ લાખના ખર્ચે ૦૬ આંગણવાડીનું લોકાર્પણ કરાયું
તા.૧૪/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “આજનું બાળક આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય : આંગણવાડી કેન્દ્ર ‘કેળવણી અને પોષણ’ સાથે બાળકના સર્વાગી વિકાસનો મજબૂત પાયો…
Rajkot: રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકમેળામાં વ્યસનમુક્તિનો શુભ સંદેશ આપતાં પોસ્ટર્સ
તા.૧૪/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટની શાન એવા “શૌર્યનું સિંદૂર લોકમેળો-૨૦૨૫”માં આ વર્ષે અનેક અવનવી બાબતો લોકોનું ધ્યાન ખેંચી રહી છે.…
Rajkot: રાજકોટમાં ‘શૌર્યનું સિંદૂર લોકમેળા’નો આજથી થનારો ભવ્ય પ્રારંભઃ પાંચ દિવસ જામશે ‘મેળાની રંગત’
તા.૧૪/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ, હેન્ડીક્રાફ્ટના ૨૦૦થી વધુ સ્ટોલ, ૫૦ જેટલા નાના મોટા ફજર-ફાળકા મેળાનું આકર્ષણ લોકોના મનોરંજન માટે…
Rajkot: ગુજરાત જોડો” અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૧૪/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં “ગુજરાત જોડો” અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી લીગલ સેલ…
Rajkot: રાજકોટમાં સેવા ભારતી દ્વારા તહેવાર નિમિત્તે વ્યાજબી ભાવે કરાયું ફરસાણ-મીઠાઈની ૩૮૦૦ કિટનું વિતરણ
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ મહાનગરમાં અમૂલ સર્કલ પાસે આવેલા સેવા ભારતી ભવન દ્વારા જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આજરોજ ખૂબ જ…
Rajkot: રાજકોટ એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી મોક એકસરસાઈઝ યોજાઈ
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આગામી દેશનો તહેવાર એવા ૧૫મી ઓગસ્ટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી…
Rajkot: શૌર્યનું સિંદૂર – લોકમેળો ૨૦૨૫ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ લોકમેળા સંદર્ભે મોકડ્રીલ યોજાઈ : આપાતકાલીન સ્થિતિમાં કામગીરી કરવા તમામ ટીમની સજ્જતા ચકાસવામાં આવી
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: તા. ૧૩ ઓગસ્ટનાં રોજ બપોરના એકાદ વાગ્યાની આસપાસ “શૌર્યનું સિંદૂર-૨૦૨૫” લોકમેળામાં ઊંચા ફજર-ફાળકામાં સર્જાયેલી કોઈ ટેક્નિકલ…
Rajkot: કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશે “શૌર્યનું સિંદુર” લોકમેળા-૨૦૨૫ના સ્થળની મુલાકાત લીધી: વ્યવસ્થાઓ અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા અધિકારીઓને સૂચના – માર્ગદર્શન આપ્યા
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે…
Rajkot: રાજકોટ જિલ્લો બન્યો તિરંગામય: વિવિધ તાલુકાઓમાં “હર ઘર તિરંગા” યાત્રામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દેશભક્તિના અનેરા ઉત્સવ એવા “હર ઘર તિરંગા” અભિયાનમાં નાગરિકો તિરંગા યાત્રામાં જોડાઈને દેશપ્રેમ વ્યક્ત કરે છે.…
Rajkot: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લામાં પ્રથમવાર એકસાથે કુલ ૧૦૯ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે
તા.૧૩/૮/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર લોધીકા તાલુકાના મેટોડા ગામ ખાતે ૧૪ ઓગસ્ટે ૧૨૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનારી ૧૦૩ આંગણવાડીનું ખાતમુહૂર્ત અને ૫૧…










