SANTRAMPUR
-
સંતરામપુર સિવિલ કોર્ટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજ મેમણના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જિલ્લાના સંતરામપુર ની સિવિલ કોર્ટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજ મેમણના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર…
-
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રાંત કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યો
વિસ્તરણ રેન્જ સંતરામપુર દ્વારા પ મી જૂન “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા હેઠળની પ્રાંત કચેરી સંતરામપુર ખાતે…
-
સંતરામપુર તાલુકા પંચાયત કચેરી સામે એસટી બસ રોડ ઉપર આવેલા ખાડામાં ઉતરી પડતા મુસાફરોના આબાદ બચાવ…
♦સંતરામપુર તાલુકા પંચાયત કચેરી સામે એસટી બસ રોડ ઉપર આવેલા ખાડામાં ઉતરી પડતા મુસાફરોના આબાદ બચાવ… અમીન કોઠારી મહીસાગર……. સંતરામપુર…
-
(no title)
સંતરામપુર ના મોટિ કયાર ગામે ગુમ થયેલા યુવાનની લાશ મળતા ચકચાર” મોટી કયાર ગામના યુવાનની લાશ મળી આવતા શોકનું મોજું…
-
મહિસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર મા એસ.ટી. ડેપોની બસમાં ફરજ બજાવતા મહિલા કન્ડક્ટર પર હુમલો
મહિસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર મા એસ.ટી. ડેપોની બસમાં ફરજ બજાવતા મહિલા કન્ડક્ટર પર હુમલો — ત્રણ શખ્સ સામે સંતરામપુર પોલીસ…
-
કડાણા તાલુકામાં ફરી ધૂણીયુ આદિવાસીઓના દાખલા નું ભૂત =અડધા દિવસના જાતે બની બેઠેલા મામલતદાર એ પાડ્યો ખેલ..
મહીસાગર જિલ્લા નાં કડાણા તાલુકામાં કડાણા મામલતદાર નો ચાર્જ નહીં હોવા છતાં પણ નાયબ મામલતદાર પુરવઠા જેજેપંડયા એ કડાણા તાલુકામાં…
-
મહીસાગર જિલ્લા માં તાજેતરમાં આવેલા વાવાઝોડું અને પડેલ વરસાદ થી બે કાચાં મકાનો ધરાશયી થતા એક વ્યક્તિ નું મોત નિપજેલ છે.
મહીસાગર જિલ્લા માં તાજેતરમાં આવેલા વાવાઝોડું અને પડેલ વરસાદ થી બે કાચાં મકાનો ધરાશયી થતા એક વ્યક્તિ નું મોત નિપજેલ…
-
સંતરામપુર ની સ્ટેટ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી બંધ કરાતા પ્રજા પરેશાન
સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ માં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા ની કામગીરી એન કોડ એજન્સી દ્વારા કરવામાં આવતી હતી, તેનો લાભ નગરજનો…
-
સંતરામપુરની સ્ટેટ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનો બંધ રહેતા દર્દીઓ હેરાન પરેશાન….
સંતરામપુરની સ્ટેટ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનો બંધ રહેતા દર્દીઓ હેરાન પરેશાન…. અમીન કોઠારી મહીસાગર…. સંતરામપુર તાલુકામાં ડાયાલિસિસ વાળા દર્દીઓને તાલુકા ની…
-
કડાણા તાલુકાના લાડુ ડામોરનાં વાટા ગામે વરરાજા બળદગાડામાં બેસીને પરણવા પહોંચ્યા આદિવાસીઓની પરંપરાગત સંસ્કૃતિ હજુ પણ જીવિત…
કડાણા તાલુકાના લાડુ ડામોરનાં વાટા ગામે વરરાજા બળદગાડામાં બેસીને પરણવા પહોંચ્યા આદિવાસીઓની પરંપરાગત સંસ્કૃતિ હજુ પણ જીવિત… અમીન કોઠારી મહીસાગર…








