SANTRAMPUR
મહીસાગર ખાતે ” પા પા પગલી ” પ્રોજેક્ટ હેઠળ ભૂલકા મેળો યોજાયો.
મહીસાગર ખાતે “પા પા પગલી” પ્રોજેક્ટ હેઠળ ભૂલકાં મેળો યોજાયો. આંગણવાડીમાં આવતા બાળકો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ…
સંતરામપુર તાલુકાના કુંડા ગામે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કુંડા ગામ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયો. અમીન કોઠારી મહીસાગર તા.૨/૧૧/૨૪ શિક્ષણ મંત્રીશ્રી…
જિલ્લા કલેકટરના હસ્તે સંતરામપુર ફાયર સ્ટેશન ખાતે વસ્ત્ર લાડુ ચિઠ્ઠી નો વિતરણ કરાયો
જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના હસ્તે સંતરામપુર ફાયર સ્ટેશન હોલ ખાતે વસ્ત્ર/લાડુ/ચીક્કી પ્રસાદનુ વિતરણ કરાયું અમીન કોઠારી = મહીસાગર શ્રી…
જિલ્લા રોડ સેફટી કમિટી મહીસાગર દ્વારા લુણાવાડા શહેરમાં હોર્ડીંગ અને માઇક રિક્ષા દ્વારા હેલ્મેટ પહેરવાઅપીલ કરી.
હેલ્મેટ એટલે સુરક્ષા કવચ સુરક્ષા આપની: ખુશહાલી પરિવારની, હેલ્મેટ ભુલશો નહીં જિલ્લા રોડ સેફટી કમિટી મહીસાગર દ્વારા લુણાવાડા…
મહીસાગર જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ઇન્ફીનિટી સ્કૂલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત પરી સંવાદ યોજાયો.
મહીસાગર જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ઇન્ફિનિટી સ્કુલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત પરિસંવાદ યોજાયો. અમીન કોઠારી મહીસાગર ડો.બાબાસાહેબ આંબેડકર…
ચિંતન શિબિરમાં મહીસાગર જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસાવા ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો
ચિંતન શિબિરમાં જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસાવવા વધુ ભાર મુકવામાં આવ્યો અમીન કોઠારી મહીસાગર તા.૨૫/૧૧/૨૪ સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં મહીસાગર…
ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલા બાબતે ગેરહાજર રહેતા બાળકો શાળામાં નિયમિત આવે તે માટે વહીવટી તંત્રએ દરેક શાળામાં બેઠક યોજી.
ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલા બાબતે ગેરહાજર રહેલા બાળકો શાળામાં નિયમિત આવે તે માટે વહીવટી તંત્રએ દરેક શાળામાં બેઠકો યોજી. …
મહીસાગર જીલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
મહીસાગર જીલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અમીન કોઠારી મહીસાગર તા.૨૫/૧૧/ ૨૪ મધ્ય ગુજરાત…
મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો.
મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ક્રિસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” યોજાયો… અમીન કોઠારી મહીસાગર…
સંતરામપુર તાલુકાના માનગઢધામ ખાતે જન જાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ.
*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શહિદ ભૂમિ તથા ગુરુ ગોવિંદની પાવન ભૂમિ માનગઢ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી…










