SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે વિકાસકામોની સર્વગ્રાહી સમીક્ષા યોજાઈ
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે ધ્રાંગધ્રા નગરપાલિકાના સભાખંડ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન…
સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડકના હસ્તે 668 લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાયના હુકમો એનાયત
તા.05/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આ માત્ર સરકારી કાર્યક્રમ નહીં પણ સંવેદનશીલતાનો યજ્ઞ, ડબલ એન્જિન સરકાર હંમેશા છેવાડાના માનવીની પડખે રહી…
સાયલા ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
તા.05/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચોટીલા, સાયલા અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ અર્થે આગામી બે વર્ષના આયોજન માટે વિસ્તૃત ચર્ચા, ગુજરાત…
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતરમાં મોડી રાત્રે ખનિજ માફિયાઓ પર ત્રાટકી 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.04/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એક હિટાચી, ત્રણ ડમ્પર, એક ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ ડામવા…
સુરેન્દ્રનગર મનપાએ મિલકત વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી
તા.04/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે સતત ઝુંબેશ ચલાવવામાં…
સુરેન્દ્રનગર મનપા દ્વારા વિશ્વ કર્ણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.04/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ૧૦૦૧ લાભાર્થીઓને લાભ અને જાગૃતિ અભિયાન, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ કર્ણ દિવસ…
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ સમગ્ર ટીમ સાથે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીની ઉજવણી કરાઈ
તા.05/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમગ્ર રાજ્યમાં જ્યારે હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જનતાની સુરક્ષા કાજે…
સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર કારના બોનેટ પર બેસી રીલ બનાવનાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.
તા.05/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જોખમી સ્ટંટ કરી રીલ્સ બનાવવાનો ક્રેઝ આજકાલ યુવાનોમાં…
દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી
તા.03/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં…
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં બસ ધોવા માટે ઈલેકિટ્રક મશીન મુકાયું, 8 કલાકમાં 15 બસોની સફાઈ કરી શકાશે
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા એસટી ડેપોમાં બસો ધોવા માટે ઇલેક્ટ્રિક મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે આ…










