SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગરની તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ,મામલતદાર ક્લાર્ક અને આઉટસોર્સિંગ માં ફરજ બજાવતા કર્મચારીઓને દંડ અને મેમાં ફટકારવામાં આવ્યા.
તા.01/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરી અને સુરેન્દ્રનગર…
-
ધ્રાંગધ્રા નારીચાણા રોડ પર માર્ગ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત નિપજયું.
તા.01/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા દેવકરણ ભુવા અકસ્માતનો ભોગ બન્યા, રખડતા પશુઓનું એટલો બધો ત્રાસ વધી…
-
ગુજરાત સ્થાપના દિવસની સેવાભાવી ઉજવણી: લીંબડી જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને સ્થળ પર જ દાખલા અપાયા
તા.01/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની ઉપસ્થિતિમાં વહીવટી પ્રક્રિયા બની તેજ, કાળઝાળ ગરમીમાં નાગરિકો માટે છાશ વિતરણની વ્યવસ્થા,…
-
જેલની મુલાકાત બારી – એમ.એમ.દવે જેલર ગૃપ 2 સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ
તા.01/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મારી જેલરની સફરમાં રાજ્યની જુદી જુદી જેલોમાં ફરજો બજાવવાનું બન્યું. બહુ બધા અનુભવોનું ભાથુ મળ્યું છે.…
-
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના તબીબોએ ૭૦ વર્ષના વૃદ્ધાની જટિલ હીપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક કરી
તા.29/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એક પણ પૈસાના ખર્ચ વિના ૭૦ વર્ષની વયે ફરી ચાલતા થયા બા; સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ વૃદ્ધાના…
-
અંધારી આલમ એટલે શું ! એમ.એમ.દવે નિવૃત જેલર અમદાવાદ મધ્યસ્થ જેલ
તા.28/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અંધારી આલમ એટલે તો ક્રાઈમની દુનિયા ! પણ અંધારી આલમનો મૂળભૂત અર્થ તો જ્યાં રાતના અંધારામાં…
-
વઢવાણ ગણપતિ ફાટકે એક ફાટક રિક્ષા પર પડતાં રસ્તાની બન્ને બાજુ ટ્રાફિક સર્જાયો
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરના લોકો અને ગ્રામ્ય પંથકની પ્રજા મોટા ભાગે ગણપતિ ફાટસર ચાર રસ્તાનો ઉપયોગ…
-
વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં પક્ષાલનુ આયોજન કરવામાં આવ્યું.
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજનના કાર્યક્રમની સાથે સાથે જીવદયા સમાજ સેવા અને ધાર્મિક કાર્યો…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે પાટડી, ચોટીલા અને થાનગઢના રૂટ નં. ૫ પર EVM અને VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓના સુચારુ આયોજન અને આદર્શ આચારસંહિતાના અમલીકરણના…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રામપરા ચોબારી અને દિગસર ગામની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીની દફતર તપાસણી કરવામાં આવી હતી
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા ચોટીલા તાલુકાના રામપરા (ચોબારી) અને મૂળી તાલુકાના દિગસર ગામની મુલાકાત…