SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ન્યાય અપાવતાં પિડીતે પોલીસનો આભાર વ્યક્ત કર્યો.
તા.20/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેશભાઇ બાબુભાઇ પટેલ રહે, સુરેન્દ્રનગર જયોતિનગર વાળા તથા તેમના પત્નિ વિકલાંગ હોય અને ફરસાણની ફેરી કરી…
-
લોકશાહીના પર્વને ઉજવવા સુરેન્દ્રનગર સજ્જ: સંકલ્પ વિદ્યાલયમાં યોજાયા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા દ્વારા ‘મતદાનનું મહત્વ’ સમજાવ્યું; ‘ચુનાવ પાઠશાલા’ દ્વારા લોકશાહી પ્રક્રિયાનું જીવંત માર્ગદર્શન અપાયું, સ્થાનિક…
-
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ વિભાગની બાજ નજર
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નિરપેક્ષ અને નીડર રીતે ચૂંટણી થાય તે પ્રકારના પોલીસ વિભાગના પ્રયત્નો શરૂ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો: ૨૬ એપ્રિલે મતદાન, ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટે ૯૮ ઉમેદવારો વચ્ચે મુકાબલો; ૧૦ તાલુકા પંચાયતોમાં ૫૧૨ ઉમેદવારો નસીબ અજમાવશે,…
-
પાટડીના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાની ઉજવણી – THR માંથી બનતી પૌષ્ટિક વાનગીઓનું સફળ નિદર્શન
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ઘટકના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આજરોજ ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ – વહીવટી તંત્ર દ્વારા EVM ફાળવણીની પ્રક્રિયા સંપન્ન
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બહુમાળી ભવનના સ્ટ્રોંગ રૂમ ખાતેથી EVM રવાના, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને…
-
વઢવાણ તાલુકાના કોઠારીયા ખાતે 45 રબારી સમાજની દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારિયા ગામમાં શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર દ્વારા શ્રી વજા…
-
વઢવાણ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી સહિત પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે ભાજપે મોટો રાજકીય ઉલટફેર કરતા આમ આદમી…
-
ધ્રાંગધ્રા નજીક કતલખાને લઇ જવાતા 38 પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યા
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક ફલકુ બ્રિજ પરથી કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલી આઇશર જીવદયા પ્રેમીઓ…
-
જેલમાં આવતી દરેક વ્યક્તિ શું રીઢા ગુન્હેગાર હોય છે ? – એમ એમ.દવે નિવૃત જેલર સાબરમતી સેન્ટ્રલ જેલ
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નમસ્કાર મિત્રો આગળના પ્રકરણમાં મેં જણાવ્યું હતું કે દુનિયાને જેલોની જરૂરિયાત શા માટે છે ? સાથે…