SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી વીજ બિલ ધારકો સામે કડક પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લાના 87995 ગ્રાહકોના વીજ બિલ બાકી, 151 કરોડની ઉઘરાણી બાકી, સુરેન્દ્રનગર જિલ્લાનો વીજલોસ ગુજરાત રાજ્યની અન્ય…
સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રી હાર્દિકભાઈ ટમાલીયાની ઉપસ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારા કાર્યક્રમોની…
થાનગઢ ઓવરબ્રિજ પર થ્રેશર મશીન ફસાતાં કલાકોની મહેનત બાદ વાહનને બહાર કઢાયું.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના પીપળાવાળા ચોક પાસે આવેલા ઓવરબ્રિજ પર ગત રાત્રે એક અકસ્માત સર્જાયો હતો એક…
સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 1ના વિસ્તારમાં આવેલ ચાર માળીયામાં પાણી પ્રશ્ને મહીલાઓએ હલ્લાબોલ કર્યો હતો.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પીવાના પાણીના વાસણો વગાડી વિરોધ સ્થાનિકો દ્વારા કરાયો, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બનતી…
લખતરનાં કડુમાં મંદિરમાંથી ચોરી કરતા તસ્કરને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડ્યો
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાના કડુ ગામે હાઇવે પર આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિરમાંથી દિવસ દરમિયાન ચોરી…
સુરેન્દ્રનગર ખાતે ‘બાલિકા પંચાયત’ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રિ-દિવસીય તાલીમ સંપન્ન
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બાલિકાઓના સશક્તિકરણ દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનો નવતર અભિગમ, ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક…
ચોટીલા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભીમગઢના ખેડૂત દ્વારા પ્રાકૃતિક શાકભાજીનો સ્ટોલ શરૂ કર્યો.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ચોટીલા વહીવટી તંત્ર દ્વારા એક પ્રેરણાદાયી…
સુરેન્દ્રનગર LCB પોલીસે હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલ યુવતી સહિત ચાર આરોપીને ગણતરીના કલાકોમાં હથિયાર સાથે દબોચી લીધા
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કબજે કરેલ રોકડા રૂ.69,30,000 તથા એક કાર રૂ.2,00,000 તથા મોબાઇલ નંગ 5 રૂ.1,10,000 તથા એક પિસ્તોલ…
સુરેન્દ્રનગર જિલ્લાના 80 શાહુકારોને કારણદર્શક નોટીસ, 15 દિવસમાં ખુલાસો રજુ ન કરનારના રજિસ્ટ્રેશન રદ થશે
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શાહુકારો દ્વારા કાયદેસર રજિસ્ટ્રેશન અને નિયમોનું ચુસ્ત…
સુરેન્દ્રનગર શહેરમાં દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો તથા રસોઈ મહોત્સવ ફ્રુટ ફન ફેર યોજાયો હતો.
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી દર્શન વિદ્યાલય એક્ટિવ વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત દ્વારા…










