SURENDRANAGAR CITY / TALUKO
-
લખતર તાલુકાનાં પરિવારને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવતા જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વચલી ફળી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા ખાવડીયા પરિવારના…
-
સુરેન્દ્રનગરમાં આવેલી ઐતિહાસિક પોલીસ ઇમારતો તોડવાના બદલે હેરિટેજ લુક સાથે ડેવલોપમેન્ટ કરવાનો સૌથી મોટો નિર્ણય લેવાયો
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર ઐતિહાસિક અને હેરિટેજ સિટી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે ત્યારે એક સમયે સુરેન્દ્રનગરમાં બ્રિટિશ…
-
ચોટીલા પ્રાંત અધિકારીનો સંવેદનશીલ અભિગમથી વર્ષો જુનો જમીન વહેંચણીનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે સર્વે નં. ૧૫ તથા સર્વે નં. ૧૩૩ની જમીન બાબતે અરજદાર ભરતભાઈ વાલજીભાઈ…
-
ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તથા લેન્ડ કમિટીની બેઠક યોજાઈ
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તથા લેન્ડ…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનનમા સંડોવાયેલા 26 ઈસમોને 4 જીલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યાં.
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તથા થાનગઢ તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખનિજ…
-
સુરેન્દ્રનગર મનપા ખાતે નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા ખાતે મહાનગરના વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા માટે એક મહત્વની બેઠક…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સહકાર સપ્તાહ અંતર્ગત હાથવણાટ મંડળીઓ અને ઓડિટરો સાથે સમીક્ષા બેઠકો યોજાઈ
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિશેષ ઓડિટ કેમ્પ અંતર્ગત ૨૫ ઔદ્યોગિક મંડળીઓ સહિત જિલ્લાની કુલ ૯૦ સહકારી મંડળીઓનું ઓડિટ પૂર્ણ, સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગરની ડ્રોપ આઉટ દીકરીના ઘરે રૂબરૂ જઈ પુનઃ અભ્યાસ શરૂ કરવા અંગે વિધાર્થીની અને પરિવારને સમજણ આપી
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મંત્રીએ દીકરીના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત લઈ દીકરીને ધોરણ-૯ ના પાઠ્યપુસ્તકો એનાયત કર્યા, ગુજરાત સરકાર દ્વારા…
-
વઢવાણ વાણંદ સમાજ દ્વારા ભવ્ય ઇનામ વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો.
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વાણંદ સમાજ કેળવણી મંડળ શિક્ષણ પ્રોત્સાહન અને સન્માન સમારોહ 2026 નો કાર્યક્રમ ગઈકાલે…
-
ક્રાઈમની દુનિયામાં નારીની ભૂમિકા – મહેશ દવે નિવૃત્ત જેલર
તા.02/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ક્રાઈમની નવી દુનિયામાં નારી આગે કુચ કરી રહી છે. “અબળા” નો અંચળો ફેંકી દીધો છે. “અબળા તેરી…









