SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા નાગરિકોને નિયમિત અને વ્યવસ્થિત પાણી પુરવઠો યથાવત્ રાખવા તંત્ર સક્રિય
તા.02/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વિસ્તારના તમામ નાગરિકોને વ્યવસ્થિત સતત અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે…
-
સુરેન્દ્રનગર મનપાના નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયર સહિત ટીમે સ્થળ મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરી
તા.29/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નવનિયુક્ત મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન…
-
ચોટીલાનાં મહિલા ખેડૂત રંજનબેન ગાબુએ ‘ઝેરમુક્ત ગુજરાત’ના સંકલ્પને આપ્યો નવો વેગ
તા.29/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગ્રીન કમાન્ડો ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીનો સરાહનીય પ્રયાસ: ભેટસૂડા ગામનાં પ્રગતિશીલ મહિલા ખેડૂતની સખત મહેનત અને સમર્પણને…
-
સુરેન્દ્રનગરમાં ભાડે કાર લઈ જઈ ભાડું અને કાર પરત ન કરતાં કાર માલીકને પોલીસે ગણતરીના કલાકોમાં કાર પરત અપાવી
તા.29/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક લેખિત અરજી આપેલ કે તેમની અર્ટીગા ગાડી નં…
-
જેલોમાં પણ ઈલુ ઇલુ ? – એમ. એમ. દવે નિવૃત્ત જેલર
તા.29/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મિત્રો એક એબ્સર્ડ અને રસપ્રદ વિષય ઉપર વાત કરવી છે કે દેશની જેલોમાં માત્ર ગાળાગાળી, લાઠી,…
-
ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેન્સ્ટ્રુએશન ડેની ઉજવણી
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેન્સ્ટ્રુએશન ડે ની ઉજવણી કરવામાં…
-
ચોટીલા પ્રાંત અધિકારીનાં અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન પુર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસા સત્ર-…
-
સુરેન્દ્રનગરના જોરાવરનગર પુલ નજીક ભોગાવો નદીના પટ્ટમાં આગ લાગી
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના જોરાવરનગર પુલ નજીક ભોગાવો નદીના પટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતાં…
-
લખતરમાં તાલુકા VCE મંડળનો સુગમ પોર્ટલ સામે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું.
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા વીસીઇ મંડળે સુગમ પોર્ટલની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે આજરોજ મંડળ દ્વારા…
-
સાયલા તાલુકાનાં મદારગઢ ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનન ઝડપી રૂ.1,10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા પંથકમાં સરકારી પ્રતિબંધો અને અગાઉ થયેલી મોટી દંડાત્મક કાર્યવાહી છતાં બેફામ બનેલા ખનીજ…