SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશો અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે હેતુથી જિલ્લા…
થાનગઢના ગુગલીયાણામાં કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવતાં સીલ કરાઈ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાયલાના ગેરકાયદેસર કોલસાને પાસ આપી કાયદેસર કરવાનું નેટવર્ક ઝડપાયું, રૂ.78.80 લાખનો મુદ્દામાલ સીઝ કરી બે શખ્સોનું…
ચોટીલા પ્રાંત અધિકારીએ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ કર્યો
તા.26/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનિજ માફીયાઓ દ્વારા કોલસાના મોટા કુવાઓ ગાળી કોઇપણ…
વઢવાણ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં થશે વધારો: દૂધરેજ – ખોડુ – વેળાવદર રોડના રૂ.30.54 કરોડના કામનું ખાતમુહૂર્ત
તા.27/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડકના હસ્તે 22 કિલોમીટર લાંબા માર્ગના વાઈડનિંગ અને સ્ટ્રેટનિંગ કાર્યનો પ્રારંભ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ…
સુરેન્દ્રનગર મનપા દ્વારા જોરાવરનગર સરકારી દવાખાના ખાતે ત્રીજું RRR સેન્ટર ખુલ્લું મુકાયું
તા.27/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા Reduce, Reuse, Recycle (RRR) સેન્ટરની શ્રેણીમાં ત્રીજું RRR સેન્ટર જોરાવર નગર સરકારી…
સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં હવે રોબોટીક અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરાશે
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરની જાણીતી સવા આયુષ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં ઉપલબ્ધ એવી રોબોટિક સર્જરી અને…
લખતર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ અંતર્ગત તા.૪/૦૩/૨૦૨૬ના…
સુરેન્દ્રનગર જિલ્લામાં “PM-RAHAT” યોજનાની અમલવારી અંગે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ. ૧.૫ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળશે, માર્ગ અકસ્માતના કિસ્સામાં ‘ગોલ્ડન…
સુરેન્દ્રનગર PGVCL દ્વારા વીજ બીલ નહિ ભરનારા 119 જેટલા ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવ્યા
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કુલ 2931 ગ્રાહકો પાસેથી એક કરોડ રૂપિયાની બાકી બિલની વસુલાત કરવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લામાં વિજબીલ નહિ…
સુરેન્દ્રનગર ભાજપ લઘુમતિ મોરચાનાં કાર્યાલય મંત્રી પદે રૂસ્તમ પીલુડીયાની નિમણૂક કરાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના જાણીતા એડવોકેટ રૂસ્તમભાઈ ઉસ્માનભાઈ પીલુડીયાની સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે…










