SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
તા.25/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાણી પુરવઠાની કામગીરીની સઘન સમીક્ષા હાથ ધરાઈ, આજરોજ…
-
સુરેન્દ્રનગર મનપા મ્યુનિસિપલ કમિશનર તરીકે જે. કે. જાદવે ચાર્જ સંભાળ્યો.
તા.25/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જે.કે. જાદવ સાહેબે આજે ચાર્જ સંભાળ્યો છે આ પ્રસંગે…
-
ચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો પ્રમુખ- ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા, ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા નવનિયુક્ત સુકાનીઓ પર અભિનંદન વર્ષા
તા.25/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં જ સત્તાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે નિયમોનુસાર યોજાયેલી…
-
અનોખી શ્રદ્ધાંજલિ : સેવા, સંસ્કાર અને સ્મૃતિઓ સાથે યોજાયો “Malkeshbhai Memorial Tournament”
તા.25/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના કારોબારી સભ્ય સ્વ. મલકેશભાઈ દોશીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિલ્વર…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ રાણીપાટ ભેટ સહીતના ગામોમાં બુરાણ કરેલ ગેરકાયદેસર કાર્બોસેલના કુવાનું ચેકીંગ હાથ ધરાયું.
તા.25/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચોટીલા સબ ડિવિઝનના છેવાડાના ગામોમાં રાત્રે ૧:૩૦ વાગ્યે ઓચિંતું નિરીક્ષણ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ખનીજ અધીકારીઓની રેકી કરતાં 23 ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ખાણ ખનીજને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢી આવી ખાણ ખનીજની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ,…
-
સુરેન્દ્રનગર ખાતે ‘નવા ઇન્કમ ટેક્સ એક્ટ-૨૦૨૫’ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આવકવેરા કાયદાની નવી કલમો સામાન્ય નાગરિકો તેમજ વેપારીઓ સુધી પહોંચાડવાનો પ્રશંસનીય પ્રયાસ, સુરેન્દ્રનગર ખાતે પ્રિન્સિપલ કમિશનર…
-
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ખેડૂત રાત્રી સભા યોજાઈ, ખરીફ ઋતુ પૂર્વે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આત્મા પ્રોજેક્ટ દ્વારા અપાયું સચોટ માર્ગદર્શન
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આગામી ખરીફ ઋતુ નજીક આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પોતાના પાક વાવેતરના આગોતરા આયોજનમાં…
-
સુરેન્દ્રનગરમાં ભૂંડમાં ફાટી નીકળેલા આફ્રિકન સ્વાઇન ફીવરનો કોઈ ઇલાજ નહીં
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર રોગ વધુ ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવા પણ તાકીદ કરવામાં આવી, સુરેન્દ્રનગર શહેરમાં…
-
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રભરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મનપામાં ભળેલા અને નર્મદા કેનાલો મારફતે પીવાનું પાણી મેળવતા ગામોમાં ખેરાળી માળોદમાં પાણીની ભારે તંગી સર્જાઈ…