SURENDRANAGAR CITY / TALUKO
-
દસાડાના એછવાડા ગામ નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિનાં મોત નિપજ્યાં.
તા.24/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એછવાડા ગામે…
-
વઢવાણ તાલુકાના ઝાંપોદર, મેમકા અને સિદ્ધાર્થ કેળવણી મંડળ ખાતે નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો
તા.24/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમાજની પ્રગતિ શિક્ષણને આધીન છે, રાજ્યની સરકારી શાળાઓ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે – નાયબ…
-
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં દસાડા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
તા.24/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાવિયાણી, વાલેવાડા અને વણોદ ગામે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો…
-
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લીંબડીના સમલા ગામે જુગારધામ પર દરોડો પાડયો, 9 જુગારીઓ ઝડપાયાં.
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર રોકડા રૂ.24,400 તથા મોબાઇલ નંગ 9 કિ.રૂ.85,000 તથા ફોર વ્હીલર કાર નંગ 2 કિ.રૂ.10,00,000 એમ કુલ…
-
વઢવાણના ઐતિહાસિક ‘હવામહલ’ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: મહિલાઓએ સામૂહિક યોગાભ્યાસ દ્વારા આપ્યો સ્વાસ્થ્યનો સંદેશ
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એક સ્ત્રી સ્વસ્થ રહેશે તો આખો પરિવાર સ્વસ્થ રહેશે; વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ બહેનો યોગને જીવનનો…
-
ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચોટીલા તાલુકાના ખેરડી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ.
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને આહ્વાન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી જનકલ્યાણ…
-
સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૨મા આંતરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આત્માને તંદુરસ્ત રાખવાનો માર્ગ છે દૈનિક જીવનમાં યોગ અપનાવવા અનુરોધ…
-
સુરેન્દ્રનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ‘પીએમ કિસાન સન્માન નિધિના 23મા હપ્તાનું વિતરણ અને પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 23મા હપ્તા હેઠળ રૂ.31.34 કરોડ સહાય, આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની…
-
સુરેન્દ્રનગરમાં યોજાશે ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત આયોજન
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સ્વસ્થ જીવન માટે યોગ’ અને ‘Yoga for Healthy Ageing’ ના સંદેશ સાથે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ…









