THANGADH
સુરેન્દ્રનગર જિલ્લાના 51 ખનીજ માફિયાઓની યાદી જાહેર, પ્રાંત અધિકારીએ શરૂ કરી તપાસ
ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર…
થાન ચોટીલા વચ્ચે પુલની સંરક્ષણ દિવાલ તૂટતા અકસ્માતનો ભય
તા.10/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ચોટીલા રોડ પર પુલની દીવાલ તૂટી ગઇ છે ત્યારે આ રોડ પર ધાર્મિક સ્થાન…
સુરેન્દ્રનગર જીલ્લા SOG પોલીસે નાગાલેન્ડ અને મણીપુરથી લાવવામાં આવેલ 25 હથિયાર કબ્જે કર્યા.
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર પરવાના મેળવી કુલ 21 ઈસમો પાસેથી કુલ 25 હથિયાર સહિત…
સુરેન્દ્રનગર જિલ્લામાં 78.76 હેકટર વિસ્તારમાં કાર્બોસેલ ખનીજની 30 લીઝ કાર્યરત : ખાણ અને ખનીજ મંત્રી બલવંતસિંહ રાજપૂત
તા.17/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને 30 લીઝમાંથી રૂ. 779 લાખથી વધુની રોયલ્ટીની આવક થઈ સુરેન્દ્રનગર જિલ્લામાં…
થાન મામલતદાર કચેરીમાં ફોર્મના અભાવે અરજદારો પાસેથી 30 રૂપિયા પડાવે છે.
તા.14/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકામાં આવેલી મામલતદાર કચેરીમાં થાન શહેરના તથા ગ્રામ્ય વિસ્તારના અનેક અરજદારો દરરોજ રેશનકાર્ડમાં…
થાનમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતાં PNG ગેસમાં કમરતોડ ભાવ વધારો
તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભાવ ઘટાડાની રજૂઆત બાદ વધારો કરાયો. ગુજરાત સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતાં PNG ગેસમાં કમરતોડ ભાવ વધારો…
વેલાળા ગામે ગેરકાયદેસર કોલસાની ખાણમાં ઘાયલ શ્રમિકનું મોત
તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બે દિવસ પહેલા એક શ્રમિકનું મોત થયું હતું વધુમાં સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થતા બે શ્રમિકોના…
થાનગઢના વેલાળા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત
તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢના વેલાળા ગામે કોલસાની 120 ફૂટ ખાણમા સુરંગ ખોદકામ કરતા નરેશ નિર્ભરભાઈ નામના 16 વર્ષના…




