GUJARATSABARKANTHA
“સંસ્કાર” શબ્દ પર। ગદ્ય લેખન સ્પર્ધામાં તૃતીય નંબરે કૃતિ આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા.
શ્રી મહેશભાઈ હીરાલાલ પરમારને ‘શબ્દ વાવેતર ચર્ચા સંવાદ’ ગૃપ દ્વારા આયોજીત “સંસ્કાર” શબ્દ પર। ગદ્ય લેખન સ્પર્ધામાં તૃતીય નંબરે કૃતિ આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. ભાજપ પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિત, રમેશભાઈ પરમાર મનોજભાઈ પટેલ, કનુભાઈ પટેલ વગેરે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી .
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.