THARAD
-
વાવ-થરાદ જિલ્લા ભાજપ ની પ્રથમ કારોબારીમાં યુવા અગ્રણી લોકપ્રિય મિહિરભાઈ ત્રિવેદીની નિમણૂક
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ આજરોજ ભારતીય જનતા પાર્ટી વાવ-થરાદ જિલ્લાની પ્રથમ કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં…
-
“દોલતપુરા ચોકડી પર 12 દુકાનોનું બાંધકામ વિવાદમાં: નગરપાલિકાની મંજૂરી વગર કામ ચાલુ હોવાનો દાવો”
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદના દોલતપુરા ચોકડી વિસ્તારમાં 12 દુકાનોનું બાંધકામ નગરપાલિકાની મંજૂરી વગર થઈ રહ્યું હોવાના આક્ષેપો…
-
વિશ્વ પર્યાવરણ દિવસે રાવણા રાજપૂત સમાજની સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે થરાદ ખાતે રાવણા રાજપૂત સમાજની સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું…
-
વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો”: વિશ્વ પર્યાવરણ દિવસે વાવ-થરાદ જિલ્લા પોલીસનો હરિયાળો સંકલ્પ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજે વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેલ ગોગા મહારાજના…
-
પુત્રની આંખો સામે માતાનો કરુણ અંત, પિયર જવાના માર્ગે કાળે આંબી લીધી જિંદગી”
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ ઢીમાં-થરાદ રોડ પર બુધવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચોથા નેસડા ગામના જસીબેન હીરાભાઈ વાલ્મીકીનું…
-
વાવ થરાદ જિલ્લા એસ.પી ચિંતન તેરૈયાની આગેવાનીમાં સાયબર ક્રાઇમ સામે કડક કવાયત, બેંક મેનેજરો સાથે મહત્વની સંકલન બેઠક
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા સાહેબના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ બેંકોના મેનેજરશ્રીઓ (કોર ટીમ)…
-
ગામની માટીનો ધંધો કે વિકાસના નામે વિવાદ? વેદલામાં સરપંચ-ઉપસરપંચ સામે તપાસની માંગ તેજ”
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના વેદલા ગામે પંચાયતની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખોદકામ અને માટીના…
-
વાવ-થરાદમાં વરસાદી કહેર : પાક બરબાદ, મકાનો અને ઢોરના શેડ ધરાશાયી – ખેડૂતોની સહાય માટે પોકાર
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ પંથકમાં મોડી રાત્રે અચાનક ખાબકેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેતરોમાં લણણી…
-
વાવાઝોડાનો કહેર : મોરીખા સ્થિત 100 મેગાવોટના સોલાર પ્લાન્ટમાં 7000થી વધુ પેનલો તૂટી, લાખોનું નુકસાન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ, પ્રતિનિધિ : બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે આવેલા ચક્રવાતી વાવાઝોડાએ ભારે તબાહી…
-
અધિકમાસ નિમિત્તે મહાવીર ગ્રુપ થરાદ દ્વારા જરૂરિયાતમંદોને કપડાંનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ ખાતે અધિકમાસના પાવન અવસરે મહાવીર ગ્રુપ થરાદ દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા…
