15 જુલાઈ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજના કમ્પ્યુટર યુગમાં લોકો પોતાના જન્મ દિવસની ઉજવણી ખોટા ખર્ચાઓ તેમજ એકબીજાની દેખા દેખીમાં ઉજવણીકરતા હોય છે ત્યારે જેમકે, જેવા મોટી મોટી હોટલો માં જઈ જમવાનું, બર્થડે પાર્ટી, શરીર માટે હાનીકારક છે તેવું પીણાંનું સેવન કરવું, કેક કાપવી જ્યારે દશરથ ઠાકોરે પોતાના જન્મ દિવસની નિમિતે કોઈ પાર્ટી નહિ ખોટા ખર્ચાઓ નહિ પણ રાપર ખાતે આવેલ મંદ બુદ્ધિના આશ્રમ ખાતે બાળકોને જલેબી ફાફડા, ચટણી જેવો નાસ્તો આપીને આનંદ ની અનુભૂતિ કરી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.