VADNAGAR
જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત આ પ્રથમ ગ્રામ પંચાયત છે જેનું લોકાર્પણ સર્વપ્રથમ કરવામાં આવ્યું છે.
વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વડનગર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના વરદ હસ્તે વડનગર તાલુકાના ત્રાંસવાડ ગામે મનરેગા યોજના અંતર્ગત ₹ 17 લાખના ખર્ચે…
વડનગર તાલુકા પંચાયતના હોલમાં ગુરુવારે પ્રમુખ ભારતીબેનના અધ્યક્ષ સ્થાને બજેટ બેઠક યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર મહેસાણા.. વડનગર તાલુકા પંચાયતના હોલમાં ગુરુવારે પ્રમુખ ભારતીબેનના અધ્યક્ષ સ્થાને બજેટ બેઠક યોજાઈ હતી. વડનગર તાલુકા…
વડનગર નગરપાલિકાના માં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતી ચેરમેન ના નામો જાહેર
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર વડનગર નગરપાલિકાના માં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતી ચેરમેન ના નામો જાહેર કરવામાં આવ્યા હતા, વડનગર નગરપાલિકા…
વડનગરમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધોરણ 10 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો,
મહેસાણા… વિદાય સમારંભ માં ધોરણ 10 ના વિધાર્થીઓને શિક્ષકો દ્રારા તિલક અને મોં મીઠું કરવામાં આવ્યું ત્યાર બાદ ધોરણ 10ના…
આજનો સંઘર્ષ આવતીકાલની સફળતા છે. અશોક ગુજ્જર વડનગર સરસ્વતી વિદ્યા મંદિરમાં વિદાય સમારંભમાં વક્તાનું પ્રેરક ઉદ્ભધન
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર વડનગર શહેરમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધોરણ 10 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો, વિદાય…
૨૬ બેઠકો પર વડનગર માં ભાજપે ભગવો લહેરાયો, ૨૧ બેઠકો ની હરીફાઈ હતી તેમાં ૨ બેઠકો પર કોંગ્રેસ ની જીત,
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર “વડનગર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૫ ના પરિણામ જાહેર થતાં ૨૮ બેઠકો માં થી ૨૬ બેઠકો પર…
ભાજપ મેન્ડેડનો અનાદર કરી અપક્ષ ઉમેદવારી કરનાર ત્રણ સક્રિય સભ્ય સસ્પેન્ડ
વાત્સલ્યમ સમાચાર, બળવાન સિંહ ઠાકોર વડાનગર : બેકિંગ… વડવા નગરપાલિકા મામલો… બીજેપી મેન્ડેડ કરી શકે છે અપક્ષી કરનાર ત્રણ સક્રિય…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના વરદ હસ્તે રૂ. ૩૩.૫૦ કરોડના ખર્ચે નિર્મિત વડનગર રમત સંકુલનું લોકાર્પણ કરશે.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે રૂ. ૩૩.૫૦ કરોડના ખર્ચે બનેલા તાલુકા કક્ષાના…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને અનંત અનાદિ વડનગર કાર્યક્રમ યોજાશે.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર વડનગર ખાતે ૧૬મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ગૃહ અને સહકાર કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ…










