VALSAD CITY / TALUKO
-
ભાજપ MLA એ કહ્યું ભાજપનો ઉમેદવાર જીતશે તો જ વિકાસ થશે !!!
ચૂંટણીમાં ભ્રષ્ટાચાર હવે એક શિષ્ટાચાર થઇ ચુક્યો છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી ટાણે શું થાય છે તે કોઇ નાના બાળકને પણ…
-
વલસાડની મહિલા એ સતત આઠ મહિના સુધી યોગ-પ્રાણાયામ કરી નોર્મલ ડિલિવરીથી તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જંકફૂડ અને વધતા જતા મેદસ્વિતાના પ્રમાણથી પ્રસુતાઓમાં સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે યોગ દ્વારા નોર્મલ…
-
વલસાડ:ધરમપુરના સજનીબરડા ગામના ખેડૂત લક્ષ્મણ માહલા પ્રથમવાર રતાળુ કંદની ખેતી કરી અન્ય ખેડૂતોને રાહ ચીંધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સજનીબરડા ગામમાં રહેતા આદિવાસી ખેડૂતે પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિધ્ધાંતોનો અભ્યાસ કરી પરોપકારી…
-
વલસાડ:રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપીમાં દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવ યોજાશે….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડના સાંઈલીલા મોલમાં સાંજે ૪ થી રાત્રિના ૧૧ સુધી રંગારંગ કાર્યક્રમો સાથે ઉત્સવ ઉજવાશે ગુજરાત સરકારના…
-
વલસાડ: ગ્રામજનો માટે આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન કરાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડના સેગવી ગામના સરકારી હોમીયોપેથી દવાખાના દ્વારા અંબામાતા મંદિર, મંદિર ફળિયા ખાતે યોગ શિબિર યોજાઈ હતી.…
-
વલસાડ: રાજયના ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી સંદર્ભે વિડીયો કોન્ફરન્સ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વિડીયો કોન્ફરન્સ બાદ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિનની ઉજવણી અંગે બેઠક મળી*…
-
વલસાડના સીઆરપીએફ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રોટોકોલ પ્રેક્ટિસ યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”કાર્યક્રમ અંતર્ગત આજરોજ વલસાડના આરપીએફ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર…
-
વલસાડ: વાપીની સાંદ્રા શ્રોફ નર્સિંગ કોલેજમાં યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ શિબિરનું આયોજન સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત આગામી ૨૧ જૂન ૨૦૨૫ નાં રોજ ૧૧માં આંતરરાષ્ટ્રીય…
-
વલસાડ: પારડીની ડીસીઓ હાઈસ્કુલમાં યોગા સમર કેમ્પના બાળકોને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત”અંતર્ગત રાજ્યના નાગરિકો તેમજ બાળકોમાં મેદસ્વિતાનો <span;>પ્રમાણ અટકે અને સ્વસ્થ જીવન…
-
વલસાડ જિલ્લાનાં વાપી જીઆઈડીસી વિસ્તારથી ૨૨ વર્ષીય પ્રિયંકાબેન પરમાર ગુમ થતાં ફરિયાદ નોંધાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી, જીઈબી કોલોની, એફ-3, ઈન્ડસ્ટ્રીયલ, પોસ્ટ ઓફિસની સામે રહેતી ૨૨ વર્ષીય પ્રિયંકાબેન બિપીનભાઈ…









