VALSAD CITY / TALUKO
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન – અર્ચન કરી ધન્યતા અનુભવી
ધાર્મિક પર્વમાં જોડાઇને લોકો પોતાની આસ્થાની સાથોસાથ રોજગારી પણ મેળવી રહયા છે :- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી માહિતી બ્યુરો…
-
પોષણ માસ અભિયાન હેઠળ વલસાડ જિલ્લામાં સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઇ, ૮૨૦૫૨ બાળકોએ ભાગ લીધો
જિલ્લાના આંગણવાડી કેન્દ્રો/ ઘર/ પંચાયત/ શાળાઓ/ ખાસ શિબિરો/ પી.એચ.સી પર સ્પર્ધાનું આયોજન કરાયું —- માહિતી બ્યુરો: વલસાડ, તા. ૧૧ સપ્ટેમ્બર…
-
વલસાડ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા (SHS)” -૨૦૨૪નો તા.૧૪મી સપ્ટેમ્બરથી પ્રારંભ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૯ સપ્ટેમ્બર વલસાડ જિલ્લામાં ૧૪મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર -૨૦૨૪ સુધી “ સ્વચ્છતા હી સેવા (SHS)…
-
ભીલાડ સાયન્સ કોલેજ ખાતે ‘એલિવેટિંગ કરિયર એન્ડ એજ્યુકેશન જર્ની’ વિષયક સ્પેશિયલ લેક્ચરમાં ૬૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
વલસાડ: તા.૦૯ સપ્ટેમ્બર સરકારી વિજ્ઞાન કોલેજ, ભીલાડ ખાતે તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૪ શુક્રવારના રોજ સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સેલ (SQAC) અંતર્ગત “Elevating…
-
વાપીના યોગકોચ શ્રીમતી પ્રીતિબેન વૈષ્ણવ ની જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે નિમણૂંક
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૯ સપ્ટેમ્બર સાઉથ ઝોન કોઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે ફરી એકવાર ઝોન કોર્ડીનેટર તરીકે નિયુક્તિ પામ્યા છે સરકારશ્રીના…
-
ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયુ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૧ ઓગસ્ટ વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મિશન શક્તિ ૧૦૦ દિવસની વિશેષ એનરોલમેન્ટ…
-
વલસાડ આરટીઓ કચેરી દ્વારા પારડીની શાળામાં રોડ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિક્ષકો અને વિદ્યાર્થીઓ વગેરે દ્વારા રોડ સુરક્ષા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી સડક પર દોરાયેલા ચિન્હો અંગે પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને સમજ…
-
ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની ધમધમતી કામગીરી
— જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 50 થી વધારે રસ્તાઓ મોટરેબલ કરાયા — તીથલ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે રોડની મરામત…
-
કેન્દ્રિય નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમનના હસ્તે વલસાડના ઇન્કમટેક્સ ઓફિસરને એવોર્ડ એનાયત
રાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતમાંથી એક માત્ર વલસાડના અધિકારીની પસંદગી થતા ખુશીની લહેર પ્રસરી ૫૩ વર્ષ જુની રૂ. ૧૦ કરોડથી વધુની વસૂલાત…
-
મસ્જિદે અમિનહ સંચાલિત મદ્રસહ અશરફુલ મદારિસ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી
વલસાડ: તા.૧૭ ઓગસ્ટ વલસાડ કોસંબા રોડ, મુશ્તાક નગરમાં આવેલ ‘મસ્જિદે આમિનહ’ સંચાલિત ‘મદ્રસહ અશરફુલ મદારિસ’માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.…









